SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्र ___ सन्धिदोषः-यत्र सन्धिप्राप्तौ तं न करोति, दुष्टं वा करोति तत्र, यथा -" संयमाराधनम्" इति वक्तव्ये 'संयम, आराधनम् ' इति कथनम् । यथा वा 'मुनि एतौ' इति वक्तव्ये 'मुन्येतौ' इति कथनम् ॥३२॥ एते द्वात्रिंशत् सूत्रदोषाः। अथ सूत्रगुणाःसूत्राणामष्टौ गुणास्त्वेवम् निदोसं सारवंतं च, हेउजुत्त मलंकियं । उवणीयं सोवयारं च, मियं महुरमेव य ।। १॥ एक पर्याय है-फिर भी वैशेषिक सिद्धान्तकार इसे द्रव्यगुण आदि पदार्थ से भिन्न पदार्थरूप से स्वीकार करते हैं । अतः उनके सूत्रों में यह दोष आता है । कारण कि इस प्रकार से पर्याय को यदि भिन्न पदार्थ तरीके माना जायगा तो प्रत्येक पदार्थ की अनंत पर्याये हैं उन सबमें अनंत पदार्थता की प्रसक्ति माननी पड़ेगी, इस प्रकार छह ही भावात्मक पदार्थ है, यह कथनविरुद्ध मानना पडेगा ॥३१॥ जहां संधि की प्राप्ति होने पर भी संधि नहीं की जाय वहां सन्धिदोष होता है जैसे-" यह संयम का आराधन करता है" इस स्थानमें संयमाराधनं न कह कर “संयम आराधनं " ऐसा कहना। इसी प्रकार “ मुनी एतौ" इस जगह "मुन्येतो" कहना । “ मुनो एतौ" यहां व्याकरण सिद्धान्त के अनुसार द्विवचनान्त ईदन्त शब्दकी प्रगृह्य संज्ञा होती है और उससे सन्धिकार्य का अभाव हो जाता है॥३२॥ इस प्रकार सूत्रके ये बत्तीस (३२) दोष हैं। વૈશેષિક સિતકાર તેને દ્રવ્યગુણ આદિ પદાર્થથી ભિન્ન પદાર્થ રૂપથી સ્વીકાર કરે છે. આથી તેમના સૂત્રેામાં એ દોષ આવે છે. કારણ કે, આ પ્રકારથી પર્યાયને કદિ ભિન્ન પદાર્થ તરીકે માનવામાં આવે તે પ્રત્યેક પદાર્થની અનંત પર્યાયે છે એ બધામાં અનંત પદાર્થતાની પ્રસિદ્ધિ માનવી જોઈશે. આ પ્રકારે છ ભાવાત્મક પદાર્થ છે, એ કહેવું વિરૂદ્ધ માનવું પડશે. (૩૧) જ્યાં સંધિની પ્રાપ્તિ હોવા છતાં પણ સંધી ન કરવામાં આવે તે સંધી દેાષ બને છે. જેમ “ આ સંયમનું આરાધના કરે છે” આ સ્થાનમાં સંયમારાધન ન કહીને “સંયમ આરાધનં ? सेम डे'. ॥ प्रारे "मुनि एतौ" मा स्थणे मुन्येतौ ४. व्या४२६१ સિદ્ધાંત અનુસાર દ્વિવચનાઃ ઈદન્ત શબ્દની પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે. અને એથી સંધી કાર્યને અભાવ થઈ જાય છે. (૩૨) આ પ્રકારે સૂત્રના ૩૨ દેષ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy