SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ उत्तराध्ययनसूत्रे इत्यादि ॥६॥ निःसारं=तथाविधयुक्तिरहितं परिफल्गु, यथा-सौगतादिशास्त्रम् ॥७॥ अधिकम्-अक्षरपदादिभिरतिमात्रम् । अथवा हेतोदृष्टान्तस्य वाऽऽधिक्ये सति अधिकं, यथा-अनित्यः शब्दः, कृतकत्व प्रयत्नानन्तरीयकत्वाभ्यां घटपटवदित्यादि। एकस्मिन् साध्ये एक एव हेतुदृष्टान्तश्च वक्तव्यः । अत्र च प्रत्येकं द्वयाभिधानादाधिक्यमिति भावः ॥८॥ ॥५॥ जन्तुओं को अहित का उपदेशक होने से जो पापव्यापार का पोषक सूत्र होता है वह द्रुहिल दोषवाला सूत्र माना जाता है । जैसेचार्वाक का यह कहना कि-यह लोक जितना प्रत्यक्ष से दिखता है उतना ही है इससे आगे नहीं । पुण्य पाप एवं स्वर्ग नरक यह भी नहीं है । इस लिये खाओ पीओमस्त रहो और आनंद से अपने समय को निकालो ॥६॥ युक्ति रहित जो सूत्र होता है वह निस्सार दोष वाला माना जाता है, जैसे सौगत आदि का शास्त्र ॥७॥ जिसमें अक्षर पद आदि आवश्यकता से अधिक होते हैं वह सूत्र अधिक दोष संयुक्त जानना चाहिये, अथवा-जिसमें एक हेतु और दृष्टान्त के अतिरिक्त हेतु और दृष्टान्त हों वह भी अधिक दोषवाला सूत्र मानना चाहिये-जैसे-" अनित्यः शब्दः कृतकत्वप्रयत्नानन्तरीयकत्वात् घटपटवदिति" शब्द अनित्य है क्यों कि वह कृतक है एवं प्रयत्नपूर्वक होता है जैसे घट और पट ॥ ७॥ इस अनुमान में एक हेतु और १ दृष्टान्त अधिक है। एक साध्य में १ही हेतु और १ ही दृष्टान्त होता है । दो हेतु और दो दृष्टान्त नहीं ॥ ८॥ जो જતુઓના અહિતના ઉપદેશક હોવાથી જે પાપ વ્યપારને પિષક સૂત્ર હોય છે, તે કુહિલ દેષવાળા સૂત્ર માનવામાં આવે છે. જેમ ચાર્વાક કહે છે કે – આ લોક જે રીતે પ્રત્યક્ષથી દેખાય છે એટલું જ છે એનાથી આગળ નથી, પુણ્ય, પાપ અને સ્વર્ગ નરક એ પણ નથી, આ માટે ખાઓ પીઓ અને મસ્ત રહે તથા આનંદથી સમયને પસાર કરે, (૬) યુક્તિ રહિત જે સૂત્ર હોય છે તે નિસાર દેષવાળા મનાય છે. જેમ સૌગત આદિ શાસ્ત્ર, (૭) જેમાં અક્ષર પદ આદિ આવ. શ્યતાથી અધિક હોય છે તે સૂત્ર અધિક દોષ સંયુક્ત જાણવું જોઈએ. અથવા જેમાં એક હેતુ અને દષ્ટાંતના અતિરિક્ત હેતુ અને દષ્ટાંત હોય તેને પણ અધિક होषवाणा सूत्र मानवान.भ-“अनित्यः शब्दः कृतकत्वप्रयत्नान्तरीयकत्वात घटपटवदिति" श६ मनित्य छ, भ, कृत: छ. मने प्रयत्नपूर्व થાય છે, જેમ ઘટ અને પટ. આ અનુમાનમાં એક હેતુ અને એક દષ્ટાંત અધિક છે. એક સાધ્યમાં એક જ હેતુ અને એક જ દષ્ટાંત હોય છે. બે હેતુ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy