SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका गा. १५ आत्मदमने पल्लीपतिदृष्टान्तः निर्विषा । पाकप्रवृत्ता अपि एवमेव विचार्य स्वभोजनार्थम मांस पृथक् निधाय अर्ध मांसं विषमिश्रितं कृतवन्तः । सर्वे भोजनार्थमुपस्थिताः पल्लीनायकं प्रोक्तवन्तः। पल्लीपतिनोक्तम्-इदानीं रात्रिः संजाता, मया रात्रिभोजनस्य प्रत्याख्यानं कृतम् , सर्वैर्भुज्यताम् , ततः पल्लीनायकाज्ञया सर्वे चौरा भोक्तुमुपविष्टाः । तत्र सार्धद्वयसंख्यकाचोराः सविषमदिरापानेन मृताः, अन्ये सार्धद्वयसंख्यकाः सविषमांसभक्षणेन मृताः । एतत् सर्वं दृष्ट्वा पल्लीनायकेन मनसि चिन्तितम्से आधी मदिरा में विष मिला दिया जाय । ऐसा विचार कर उन्होंने आधी मदिरा में विष मिला दिया और आधी मदिरा अपने लिये विना विष की अलग रख ली। उधर जो मांस आदि पकाने में लगे हुए थे उन्होंने भी यही विचार किया और जैसा काम इन लोंगोंने किया वैसा ही उन्हों ने किया-अर्थात् उन लोगों ने भी आघे भोजन में विष मिला दिया और आधा भोजन अपने लिये विना विष का अलग रख लिया। जब सब भोजन के लिये बैठने लगे तब सब ने पल्लीपति को भोजन करने के लिये बुलाया। परंतु पल्लीपति ने उस समय भोजन करने से यह कह कर मना कर दिया कि देखो भाईयों इस समय रात्रि हो चुकी हैमैं ने रात्रिभोजन का त्याग किया है, अतः आप लोग ही इस समय भोजन करें ! पल्लीपति की इस प्रकार आज्ञा प्राप्त कर वे सब के सब भोजन करने के लिये बैठ गये । उनमें आधे तो विष मिश्रित मदिरा के पान करने से मर गये और आधे विषमिश्रित मांस के खाने से मर गये । इस प्रकार सर्व विनाश देखकर पल्लीपति ने मन में विचार આવે. એ વિચાર કરી તેઓએ અરધા દારૂમાં વિષ મેળવી દીધું અને અરધે દારૂ પિતાના માટે અલગ રાખ્યો. અહિં પણ જે માંસ વગેરે પકાવવામાં લાગેલ હતા તેમણે પણ એ વિચાર કર્યો જેવું કામ આ લોકોએ કર્યું. અર્થાત્ એ લોકોએ પણ અરધા ભેજનમાં વિષ મેળવી દીધું અને અરધું પિતાના માટે અલગ રાખી લીધું. જ્યારે બધા જમવા માટે બેસવા માંડ્યા ત્યારે બધાએ તેના આગેવાનને જમવા માટે લાવ્યા. પરંતુ આગેવાને એમ કહી ના કહી કે જુઓ ભાઈઓ આ સમયે રાત્રીને સમય થઈ ચુકી છે મેં રાત્રી ભેજનને ત્યાગ કરેલ છે આથી આપ લોકેજ જમી લ્યો. આગેવાનની આ પ્રકારે આજ્ઞા મળતાં તે બધા જમવા માટે બેસી ગયા, અને અરધા તે વિષ મેળવેલ દારૂનું પાન કરવાથી મરી ગયા અને અરધા વિષ મિશ્રીત માંસના ખાવાથી મરી ગયા. આ પ્રકારે સર્વ વિનાશ જોઇને આગેવાને મનમાં વિચાર કર્યો કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy