SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ दशाश्रुतस्कन्धसूत्रे टीका-'ससरक्खे' त्यादि । सरजस्क-रेणुसहितं पाणिश्च पादचानयोः समाहारः पाणिपादं यस्य स सरजस्कपाणिपाद: सचित्तरजोऽवगुण्ठितपाणिपादः, सरजस्कपाणिपादानामासनादावुपवेशनम्असमाधिस्थानदाषं जनयति । ननु कथमेतादृशक्रिययाऽसमाधिरुत्पद्यते इति चेत्, श्रूयताम्-जीवहिंसा माणातिपातात्मकाऽसमाधिरूपेण परिणमते, अत्र रजोरूपपृथ्वीकाय निर्देशेन तस्योपलक्षणतयाऽकायादीनामपि पश्चानां ग्रहणं, तेन-पटूकायरक्षाया अवश्यं कर्तव्यतया तावे षड्जीवनिकायहिंसासद्भावेनाऽसमाधिस्थानदोषः प्रादुर्भवति । अतः समाधिमिच्छुना षण्णामपि षड्जीवनिकायजीवानां विराधनातो विरमणीयमिति भावः ॥ सू० १५ ॥ पृथ्वीकाय की रक्षा के अनेक प्रकारों में से एक का वर्णन करते हैं:-'ससरक्ख' इत्यादि । यदि सचित्त रज से हाथ पैर खरडे हो उस समय आसन आदि के ऊपर बैठे तो वह असमाधि स्थान के दोष का भागी होता है। यहाँ यह शंका होती है कि:-ऊपर लिखी हुई क्रिया से कैसे असमाधि होती है ? उत्तर है कि-प्राणातिपातस्वरूप जीवहिंसा असमाधि के रूप में परिणत होती है। इस सूत्र में रजरूप पृथ्वीकाय से अपूकाय वगैरह पञ्चकाय का भी ग्रहण समझना चाहिये । अतः षटकाय की रक्षा अवश्य कर्तव्य होने से उन कायों की रक्षा न होने पर-छः जीवनिकाय की हिंसा होने पर असमाधि स्थान का दोष होता है । अतः समाधि की इच्छा करने वाला मुनि छह प्रकार के जीवों की विराधना से दूर रहे ॥ सू १५ ॥ પૃથ્વી કાયની રક્ષાના અનેક પ્રકારમાંથી એકનું વર્ણન કરે છે – 'ससरक्ख' त्या सचित्त २४थी डाय 41 २७ मे लाय ते मते આસન આદિના ઉપર બેસે તે તે અસમાધિસ્થાનના દેશના ભાગી થાય છે. અહીં એ શંકા થાય છે કે ઉપર લખેલી ક્રિયાથી અસમાધિ કેવી રીતે થાય છે? જવાબ એ છે કે - પ્રાણાતિપાતસ્વરૂપ જીવહિંસા, અસમાધિના રૂપમાં પરિણામ પામે છે, આ સૂત્રમાં રજરૂપ પૃથ્વીકાયથી અપૂકાય આદિ પંચકાય નું પણું ગ્રહણ સમજી લેવું જોઈએ. તેથી ષકાયની રક્ષા એ અવશ્ય કર્તવ્ય થવાથી તે કાર્યની રક્ષા ન થતાં છજવનિકાયની હિંસા થવાથી અસમાધિસ્થાનને દેષ લાગે છે. માટે સમાધિની ઈચ્છા કરવાવાળા મુનિએ છ પ્રકારના જીવની વિરાધનાથી દૂર રહેવું. (સૂ) ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy