SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ दशाश्रुतस्कन्धसूत्रे कारित्वाच, प्रेष्यैः कारितस्तु बहुतमः, तत्र विश्वान्तर्वर्तिनां सर्वेषां स्वभिन्नत्वेन संग्रहाऽऽपत्या प्रेष्याणां बहुतमत्वात् अविवेकपूर्वककार्यकारित्वाच' इति वदन्ति तन समीचीनम् स्वयं कृते एवारम्भः कारिताद्यपेक्षया बहुतमः प्राणवियोजनादिकार्य प्रति कर्तुर्व्यापारस्य साक्षात्कारणतया तीव्रतरपरिणामजन्यत्वात् । एवं च नास्त्यस्मादधिकस्तीव्रतरः कारितादिरूप आरम्भः । अत एवारम्भेषु स्वयंकृताऽऽरम्भस्यैव महत्त्वात् त्रिविधकरणेषु प्राथम्यम् । अत एव तत्फलभोगोऽपि कारिताद्यपेक्षया कटुतमो भवति, यथा तण्डुलमत्स्यः स्वयंकरणरूपेणैव तीवात्मपरिणामेन सप्तमनरकगामी भवति । तस्मात् पूर्व करने वाला होने से स्वयंकृत आरम्भ अल्प है और प्रेष्यद्वारा कराया हुआ महा आरम्भ है, क्यों कि-प्रेष्य-अपने से भिन्न होने के कारण समस्त संसार के सभी प्रेष्यों का ग्रहण होजाता है और वे विवेकपूर्वक कार्य भी नहीं कर सकते हैं । जो ऐसा कहते हैं वह ठीक नहीं है, क्यों कि-उसमें आरम्भ के प्रति कर्ता का व्यापार साक्षात् कारण होने से, तीव्रतर परिणाम होते हैं अतः कारित आदि की अपेक्षा स्वयंकृत आरम्भ ही महा आरम्भ है। कारित आदि आरम्भ इस से अधिक तीव्र नहीं है। स्वयंकृतआरम्भ महा आरम्भ होने के कारण ही त्रिविध करणों में भगवान ने इसको ही प्रथम कहा है । और इसके फलका उपभोग भी कारित आदि की अपेक्षा अत्यन्त कटु है । जैसे तण्डुलमत्स्य स्वयं करणरूप तीव्र परिणाम मात्र से ही सप्तम नरकહોવાથી સ્વયંકૃત આરંભ અ૯૫ છે અને શ્રેષ્યદ્વારા કરાવેલી મહા આરંભ છે. કેમકે પ્રખ્ય પોતાનાથી જુદો હોવાના કારણે સમસ્ત સંસારના બધા પ્રેવેનું ગ્રહણ થઈ થઈ જાય છે. અને તેઓ વિવેકપૂર્વક કાર્ય પણ કરી શકતા નથી. જે એમ કહે છે તે ઠીક નથી. કેમકે–તેમાં આરંભના પ્રતિ કર્તાને વ્યાપાર સાક્ષાત્ કારણ હોવાથી તીવ્રતર પરિણામ થાય છે તેથી કારિત આદિની અપેક્ષાએ સ્વયંકૃત આરંભજ મહા આરંભ છે. કારિત આદિ આરંભ તેનાથી વધારે તીવ્ર હોતા નથી. સ્વયંકૃત આરંભ મહારંભ હોવાના કારણેજ ત્રિવિધ કારણોમાં ભગવાને તેને જ પ્રથમ કહ્યાં છે અને તેના ફલને ઉપભોગ પણ કારિત આદિની અપેક્ષાએ અત્યન્ત કટુ છે. જેમકે તંડુલમસ્ય સ્વયંકરણરૂપ તીવ્ર પરિણામમાત્રથીજ સપ્તમનરકગામી શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy