________________
६०
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे द्वितीयमंडले यदा सूर्यश्चारं चरति तदा दिवसो द्वादशमुहूर्तप्रमाणकः दाभ्यां मुहूर्तेकषष्ठिः भागाभ्यामधिकः तेषां चार्द्धभागे पदमुहर्ता एकेन मुहत्तैकषष्ठिभागेनाभ्यधिकः ततः स वर्णनार्थ षडपि मुहूर्ता एकषष्ठया गुण्यन्ते तदा एकः षष्ठि भागस्तत्राधिकः प्रक्षिप्यते ततोजातानि त्रीणिशतानि सनषष्ठयधिकानि एकपष्ठिभागानाम् ३६७-ततः प्रक्रान्तमंडले यत्परिमाणं त्रीणिशताणि अष्टादश सहस्राणि द्वेशते शप्तनवत्यधिके ३१८२९७ इदंच योजनराशि षष्ठिसंख्यया गुणयित्वा सा वर्णिता मुहूर्तगति भवतीति प्रथममपि कथितम् एतदेवैभिः त्रिभिः शतै षट षष्ठयधिकैर्यदा गुण्यते तदा जाता एकादशकोटयः अष्ट षष्ठिर्लक्षाश्चतुर्दशसहस्राणि नव शतानि नव नवत्यधिकानि ११६८१४९९९ एतस्य एक षष्ठिसंख्यया गुणिताया षष्टिसंख्यया ३६६० भागो हियते लब्धानि एकत्रिंशतसहस्राणि नवशतानि पोडशाधिकानि ३१९१६ शेषमुद्धरति चतुर्विशतिशतानि एकोनचत्वारिंशदधिकानि २४३९ एतावता योजनानि नायातानि । ततः षष्ठिभागानयनार्थमेकषष्ठया भागो हियते लब्धा एकोनचत्वारिंशत् दूसरे मंडल में जब सूर्य गति करता है तब दिवस बारह मुहूर्त प्रमाण का होता हैं, दो मुहर्त के इकसठ भाग अधिक उसका आधा भाग छ मुहूर्त होता है। एक मुहूर्त का एकसठवां भाग अधिक होजाता है । उसको छहों मुहूर्तो को एकसठ से गुणा किया जाता है। तब एकसठवां भाग का वहां अधिक प्रक्षेप करने पर तीनसो सरसठ आता है। तब इस कथित मंडल में जो परिमाण तीन लाख अठारह हजार दोसो सताणु ३१८२९७ होता है उसे योजन राशि को साठ की संख्या से गुणित करलेने पर वह कथित मुहर्त गति निकल आती है यह पहले भी कहा है । यही संख्या को तीनसो साठ से जब गुणित करते हैं तब ग्यारह करोड अठसठ लाख चौदह हजार नवसो नन्नाणु ११६८१४९९९ इस संख्या को इकसाठवी संख्या से गुणित करके साठवी संख्या से भाग देने पर एकत्रीस हजार नवसो सोलह ३१९१६ लब्ध होता है शेष चोवीस सो उनचालीस २४३९ रहते हैं । अतः साठ का भाग लाने के लिए एकसठ से भाग સૂર્ય જ્યારે ગતિ કરે છે, ત્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમાણુનો હોય છે. બે મહિના એકસઠ ભાગ અધિક તેના અર્ધા છ મુહૂર્ત અને એક મુહર્તાને એકસઠમો ભાગ અધિક થઈ જાય છે. એ છએ મુહૂતને એકસઠથી ગુણવામાં આવે છે, ત્યારે એકસઠમા ભાગને ત્યાં અધિક રૂપે પ્રક્ષેપ કરવાથી ત્રણસો સડસઠ આવે છે. ત્યારે આ કહેલા મંડળમાં જે પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસોસત્તાણુ ૩૧૮૨૯૭ થાય છે તે જન રાશીને સાઠની સંખ્યાથી ગુણવાથી તે કહેવામાં આવેલ મુહૂર્ત ગતિ નીકળી આવે છે. આ પહેલાં પણ કહેલ છે. આ સંખ્યાને ત્રણસે છાસઠથી જ્યારે ગુણવામાં આવે છે, ત્યારે અગીયાર કરોડ અડસઠલાખ ચૌદ હજાર નવસો નવાણું ૧૧૬૮૧૪૯૯૯ આવે છે. આ સંખ્યાને એકસાઠની સંખ્યાથી ગુણિને સાઠની સંખ્યાથી ભાગ કરવાથી એકત્રીસહજાર નવસો સોળ ૩૧૯૧૬ આવે છે. શેષ ચોવીસસો ઓગણચાળીસ ૨૪૩૯ રહે છે. આ રીતે એજનની સંખ્યા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા