SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० १५ नक्षत्राधिकारनिरूपणम् २२३ तानि द्वयर्धान्यपि नक्षत्राणि षट् तद्यथा-उत्तरभाद्रपद उत्तरफल्गुनी उत्तराषाढा रोहिणी पुनवसुः विशाखा चेति । तदत्र सीमापरिमाणविचारे अहोरात्रः सप्तषष्टी भागी ततः परिकप्यते इति समक्षेत्राणां सर्वेषां नक्षत्राणां प्रत्येक सप्तपष्टि भागाः परिकल्प्यन्ते, अर्द्धक्षेत्रणां नक्षत्राणां तु त्रयस्त्रिंशदर्द्धश्च, द्वयर्द्धक्षेत्राणां नक्षत्राणाम् एकंशतमञ्च, अभिजिन्नक्षत्रस्य तु एकविंशतिः सप्तषष्टिभागाः, समक्षेत्राणि नक्षत्राणि पश्चदश इति सप्तषष्टिः पञ्चदशभिर्गु. ण्यते तदा सहस्रं पञ्चोत्तरं १००५ भवति, अर्द्धक्षेत्राणि नक्षत्राणि पडिति सार्दाः त्रयस्त्रि. शत् षभिगुण्य ते तदा भवति एकमधिकं द्विशतम् । द्वयर्द्धक्षेत्राणि नक्षत्राणि षट् ततः एक शतमर्दश्च षडूभिर्गुणितं जातानि षट्शतानि व्युत्तराणि ६०३ अभिजिन्नक्षत्रैकविंशतिः, सर्व संख्पपा जातानि अष्टादशशतानि त्रिंशदधिकानि १८३० । एतावद्भागपरिमाणमेकद्वितीय अर्ध जिन नक्षत्रों का होता है वे दय नक्षत्र हैं-ये भी छह हैं-इनके नाम इस प्रकार से हैं- उत्तर भाद्रपदा, उत्तर फाल्गुनी उत्तराषाढा, रोहिणी, पुनर्वसु और विशाखा इस सीमा परिमाण विचार में अहोरात ६७ भागोवाला परिकल्पित किया गया है इसलिये समक्षेत्री जितने भी नक्षत्र हैं वे प्रत्येक प्रत्येक ६७ भागों वाले परिकल्पित किये गये हैं। अर्धक्षेत्री जो नक्षत्र हैं वे सब हर एक ३३||-३३॥ भागों वाले परिकल्पित किये गये हैं द्वयर्ध क्षेत्री जो नक्षत्र हैं उनके १००॥ भाग प्रत्येक के कल्पित किये गये है परन्तु अभिजित नक्षत्र के तो भाग कल्पित किये गये हैं समक्षेत्री नक्षत्र १५ है इसलिये ६७ से १५ गुणित होने पर १००५ होते हैं अर्ध क्षेत्री नक्षत्र छह हैं इसलिये ३३॥को ६ से गुणित करने पर एक अधिक दो सौ होते हैं द्वयर्ध क्षेत्री नक्षत्र ६ है १००॥ को छसे गुणित होने पर ६०३ होते हैं अभिजित नक्षत्र २१ भागों वाला कल्पित किया गया हैं इन सब भागों का जोड १८३० होता है। ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા તેમજ દ્વિતીય અર્ધ જે નક્ષત્રનું હોય છે કય નક્ષત્ર છે. કયર્થ નક્ષત્ર પણ દ છે. તેમના નામે આ પ્રમાણે છે-ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાભુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ અને વિશાખા આ સીમ પરિણામ વિચારમાં અહોરાત ૬૭ ભાગવાળા પરિકલ્પિત કરવામાં આવેલ છે. એથી સમક્ષેત્રી જેટલા પણ નક્ષત્ર છે તેમાંથી દરેક ૬૭ ભાગોવાળા પરિકપિત કરવામાં આવેલા છે. અર્ધક્ષેત્રી જે નક્ષત્ર છે તેઓ સર્વેમાંથી દરેક ૩૩-૩૩ ભગવાળા પરિકલ્પિત કરવામાં આવેલા છે. દ્રયર્ધન ક્ષેત્રી જે નક્ષત્ર છે તેમના ૧૦૦ ભાગ દરેકના પરિકપિત કરવામાં આવેલા છે. પરંતુ અભિજિત નક્ષત્રના તે ૩ ભાગ જ ક૯િપત કરવામાં આવેલા છે. સમક્ષેત્રી નક્ષત્રે ૧૫ છે. એટલા માટે ૬૭ થી ૧૫ ગુણિત કરવાથી ૧૦૦૫ હોય છે. અર્થક્ષેત્રી નક્ષત્ર ૬ છે. એટલા માટે ૩૩ ને ૬ થી ગુણિત કરવાથી એક અધિક બસો થાય છે. યક્ષેત્ર નક્ષત્ર ૬ છે. ૧૦ ને ૬ સાથે ગુણિત કરવાથી ૬૦૩ થાય છે. અભિજિત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy