________________
२१
प्रकाशिका टोका सू. ३ जम्बूद्वीपविषयकप्रश्नोत्तरः ननु जम्बूद्वीपस्य पूर्वतः पश्चिमं यावत् योजनलक्षं प्रमाणमभिहितं, तत्र पूर्व पश्चिमदिग्वति जगती मूलयोः प्रत्येकं विष्कम्भो द्वादशयोजनप्रमाणः, ततश्च पूर्वोक्त लक्षप्रमाणे पूर्वपश्चिमदिगूवर्ति जगत्यो दश द्वादश योजनात्मकं मूलविष्कम्भप्रमाणं संयोजितं तच्चतुर्विशत्यधिकैकलक्षयोजनं जम्बूद्वीपप्रमाणं वक्तव्यम् , एवं च पूर्वोक्तं मानं विरुध्यते इतिचेदाह-जम्बूद्वीपस्य यत् प्रमाणममिहितं तज्जगती मूलविष्कम्भप्रमाणापेक्षयैव । एवं लवणसमुद्रस्यापि यल्लक्षद्वयं प्रमाणमभिहितं तद् लवणसमुद्र जगती मूलविष्कम्भमादायैव । एवमन्यान्य द्वीप समुद्रविषयेऽपि विज्ञेयम् । यदि द्वीपसमुद्रमानाज्जगतीमानं पृथगू भण्येत, तदा मनुष्यक्षेत्रप्रमाणं यत् पञ्च. चत्वारिंशल्लक्षयोजनप्रमाणमभिहितं तद् विरुध्येत । अतो जगतीविष्कम्भप्रमाणमादातेरस अंगुलाइ अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते" इसकी लम्बाई चौड़ाई एक लाख योजन की है
शंका-जम्बूद्वीप का जो पूर्व पश्चिम तक एक लाख योजन का प्रमाण कहा गया है वहां पूर्व पश्चिम दिग्वर्ती जगती और मूल का प्रत्येक का विष्कम्भ प्रमाण १२-१२ योजन का है अतः एक लाख योजन में २४ योजनात्मक इस प्रमाण को मिलाने से एक लाख २४ योजन का प्रमाण इसका कहना चाहिये था सों केवल इसकी लम्बाई का यह १ एक लाख योजन का प्रमाण विरूद्ध पड़ता है ।
उत्तर-यहां जो जम्बूद्वीप का प्रमाण कहा है वह जगती और मूल के विष्कम्भ प्रमाण को अपेक्षा से ही कहा है, इसी तरह लवण समुद्र का जो दो लाख योजन का प्रमाण कहा गया है वह लवण समुद्र की जगती और मूल विष्कम्भप्रमाण को लेकर ही कहा गया जानना चाहिये इसी तरह का कथन अन्य द्वीप और समुद्रों के सम्बन्ध में भी समझना चाहिये यदि द्वीप समुद्रों के प्रमाण पृथक् कहा जाता तो मनुष्यक्षेत्र का जो प्रमाण ४५ लाख योजन का कहा गया हैं उसमें विरोध आता है' अतः जगतो विष्कंभ प्रमाण अद्धंगुलं च किंचि विसेसाहियं परिङ्गखेवेणं पण्णत्ते' मानी , यो मे योन જેટલી છે.
શંકા–જબૂદ્વીપનું પ્રમાણ પૂર્વ પશ્ચિમ સુધીનું એક લાખ જન જેટલું કહેવામાં આવેલ છે ત્યાં પૂર્વ પશ્ચિમ દિગ્વતી જગતી અને મૂલનું પ્રત્યેકનું વિષ્ણુભ પ્રમાણ ૧૨ ૧૨
જન જેટલું છે એવા એક લાખ જનમાં ૨૪ જનાત્મક આ પ્રમાણને એકત્ર કરવાથી એક લાખ ૨૪ યેાજન નું પ્રમાણ આનું છે તેમ કહેવું જોઈએ પરંતુ અહીં તો ફકત આની લંબાઈ પહોળાઈનું એક લાખ જન પ્રમાણ નિરૂપિત કરવામાં આવેલ છે તે ઉપરોકત રીતે એક લાખ જનનું કથન વિરૂદ્ધ પડે છે. ઉત્તર-અહીંજંબૂ દ્વીપનું પ્રમાણુ કહેવામાં આવેલ છે તે જગતી અને મૂલના વિષ્કભ પ્રમાણની અપેક્ષાથી જ કહેવા માં આવેલ છે. આ પ્રમાણ લવણ સમુદ્રનું જે બે લાખ જન જેટલું કહેવામાં આવેલ છે તે લવણ સમુદ્રની અંગતી અને મૂલવિઝંભ પ્રમાણના આધારે જે કહેવામાં આવેલ છે. જે આ પ્રમાણે બીજા દ્વીપ અને સમુદ્રોના વિશે પણ જાણી લેવું જોઈએ. જે દ્વીપ સમુદ્રના પ્રમાણુ થી જગતીનું પ્રમાણુ અલગ કહેવામાં આવે તે મનુષ્યક્ષેત્રનું જે પ્રમાણ ૪૫ લાખ જન જેટલું કહેવામાં આવેલ છે, તેમાં વિરોધ લાગે છે. એથી જગતીના વિકૅભ પ્રમાણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર