SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ढशरीरः-उच्छ्ढं-त्यक्तमिवत्यक्तं शरीरं तत्संस्कारपरिहाराद् येन स तथा । संक्षिप्तविषुलतेजोलेश्य:- संक्षिप्ता- शरीरान्तर्गतत्वेन संकुचिता, विपुला विस्तीर्णा अनेक योजन परि मितक्षेत्रगत वस्तु मम्मीकरणसमर्था, तेजोलेश्या - विशिष्टतपोजनितलब्धिविशेषसमुत्पन्न - तेजोज्वाला यस्य स तथा चतुर्दशपूर्वी - चतुर्दशपूर्वाण्यस्य सन्तीति चतुर्दशपूर्वी चतुर्दशपूर्वधारी स चावध्यादि विकल्पोऽपि मवेदित्याह - चतुर्ज्ञानोपगतः - मतिश्रुत्य - वधि - मनः पर्यवज्ञानसम्पन्नः चतुर्दशपूर्वि चतुर्ज्ञानोपगतेति विशेषणद्वय विशिष्टोऽपि कश्चिन्न समस्तश्रुतगतविपयव्यापि ज्ञानवान् भवति चातुर्दश पूर्वधराणां षड्गुणहानिवृद्धिलक्षण षट्स्थानपतितत्वेन यमाणत्वात्, अतस्तन्निरासार्थमाह-सर्वाक्षरसन्निपाती सर्वे च ते अक्षरसन्निपाता अक्षर संयोग, यद्वा-सर्वेषामक्षराणां सन्निपाताः - संयोगाः सर्वाक्षरसन्निपाताः ते ज्ञेयत्वेन सन्त्यस्येति सर्वाक्षरसन्निपाती सर्वाक्षरार्थज्ञानसम्पन्नः, एतादृश इन्द्रभूतिः, 'तिखुत्तो' श्रीमहावीर स्वामिनं त्रिकृत्वः - वारत्रयम्, 'आयाहिणं पयाहिणं करेइ' आदक्षिणं प्रदक्षिणं करोति 'वंद णमंस' वन्दते स्तौति, नमस्यति - नमस्करोति, वंदित्ता णमंसित्ता' वन्दित्वा नमस्त्विा च ' एवं वयासी' एवम् अनुपदं वक्ष्यमाणं वचनम् अवादीत् उक्तवान् ॥०२|| धना में अपने आप को लगाये हुए थे घोर ब्रह्मचर्यवासी ये इसकारण थे कि ये अन्य अल्प सत्त्व वाले जीवों द्वारा जिसका पालन करना असंभव है उस कठिनातिकठिन ब्रह्मचर्य व्रत की नव कोटि से आराधना करते थे इन्होने अपने शरीर का संस्कार आदि करना बिलकुल छोड़ रक्खा था इसलिये ये उच्छूढ शरीर थे इन्हें जो तेजोलेश्या प्राप्त थी उसमें ऐसी शक्ति थी कि वह अनेक योजनों तक की वस्तु को भस्मसात् कर सकती थी पर वह उन्हों ने अपने भीतर ही संकुचित करके दबा रखी थी उसे कभी भी कार्यान्वित नहीं किया था यह तेजो विशिष्ट तपस्या से जनित लब्धिविशेष से उत्पन्न होती है ये चतुर्दशपूर्वो के पाठी थे साथ में मतिज्ञान श्रुतज्ञान अवधिज्ञान और मनः पर्यय ज्ञान के धारी थे और सर्वाक्षरार्थज्ञान संपन्न थे ऐसे इन इन्द्रभूति गणधर ने भगवान् महावीर का तीन बार आदक्षिण प्रदक्षिण किया बन्दना की, नमस्कार किया, वन्दना नमस्कार करके फिर उन्होंने प्रभु से ऐसा पूछा ||२|| १६ યુક્ત જીવા વડે જેમનુ પાલન અશક્ય જેમહતું. તે કઠિનાતિકઠિન બ્રહ્મચર્ય વ્રતની એ નવર્કાટિથી આરાધના કરતા હતા. એમણે પેાતાના શરીરના સંસ્કારો વગેરે કરવા ત્યજી દીધા હતા. એથી તેએ ઉદ્ભૂત શરીર હતા એમને જે તેજોલેશ્યા પ્રાપ્ત હતી તેમાં એવી શક્તિ હતી કે તે ઘણા યાને દૂરની વસ્તુને પણ ભસ્મ કરી શકે તેમ હતી. પણ તે તે લેશ્યાને તેમણે પેાતાના શરીરની અંદર જ સંકુચિત કરીને દબાવી રાખી હતી. તે લેફ્સાને તેમણે કાઈ પણ દિવસે કાર્યાન્વિત કરી ન હતી, આ તેજો વિશિષ્ટ તપસ્યાથી જનિત લબ્ધિ વિશેષથી ઉત્પન્ન ાય છે. એ એ ચતુર્દશ પૂના પાડી હતા. અને એની સાથે મતિજ્ઞાન, શ્રુત અવધિજ્ઞાન અને મનઃ પયજ્ઞાનના ધારી હતા અને સર્જાક્ષરા જ્ઞાન સપન્ન હતા. એવા આ ઇન્દ્રભૂતિ ગણધરે ભગવાન મહાવીરની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી વન્દના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને પછી તેમણે પ્રભુને આ પ્રમાણે નિવેદન કર્યું . રાજૂરા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy