SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ __ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे युक्तादि कुशलान्तपदस्य च कर्मधारयः अत्रेदं बोध्यम्-तदानीन्तनस्त्रीणां मनः परपुरुष प्रति न कदाचिदपि साभिलाषमभूत् न पुरुषस्यापि परस्त्रियं प्रति । नन्बेवं तर्हि भगवद् आदिनाथस्य सुनन्दापाणिग्रहणमनुचितम् तथाविध काल स्वभावात् मृते पत्यौ तस्याः पाणिग्रहणं भगवता कृतमिति भगवतः परस्त्री दोष प्रसङ्गोऽनिवार्यः ? इतिचेत् आह-कस्यचिद्युगलस्य युगलत्वेन समुत्पन्नौ कन्यादारको बालभावानुरूपया क्रीडया क्रीडन्तौ कस्यचित् तालतरोरधस्ताद् गतौ । तदा कर्मयोगा त्तस्य तालतरोः पतता फलेन काकतालीयन्यायतस्तयोर्मध्ये दारकः शिरस्याहतो मृतश्च संलाव निउणजुत्तोवयार कुसलाओ, सुंदरथणजहणवयण कर चलणणयणलावण्णरूव जोव्वणविलासकलियाओ" इनकी ऊँचाई मनुष्यों की उँचाई से कुछ कम होती है अर्थात् ये कुछ कम ३ कोश की उँची होती हैं तब कि वहां के मनुष्य पूरे ३ कोश के उँचे होते हैं, स्वभावतः ही इनका बेष शृङ्गार के अनुरूप होता है इस कथन से “कोश विरचन आदि जो औपाधिक शृङ्गार है उसका उनमें अभाव रहता है और इसीसे उनमें निर्विकार मनस्कता रहती है" यह बात सूचित की गई है ये उचित गमन में, हास में, बोलने में, विविध प्रकार की चेष्टाओं के करने में विलास में और आपस में बातचीत करने में बड़ी चतुर होती है, तथा उचित लौकिक व्यवहारों में भी ये बड़ी निपुण होती है । इस कथन का भाव ऐसा है कि उस काल की स्त्रियों का मन परपुरुष के प्रति और परपुरुष का मन परस्त्रियों के प्रति कभी भी अभिलाषी नहीं होता है यदि ऐसी बात है तो भगवान् आदिनाथ के सुनन्दा का पाणिग्रहण करना अनुचित ठहरता हैं क्योंकि सुनन्दा के पति के मर जाने पर ही भगवान् ने उसका पाणिग्रहण किया है अतः इस प्रकार के कृत्य करने में भगवान् को परस्त्रों दोष का प्रसङ्ग अनिवार्य रूप से आता है, तो इसके सम्बन्ध रूवजोव्वणविलासकलियाओ" मेमनी या माणसानी यात सहयोछी यस એટલે કે એમાં કંઈક કમ ત્રણગાઉ જેટલે ઊંચી હોય છે. ત્યાંના પુરુષો ત્રણ કેસ જેટલા ઊંચા હોય છે. સ્વભાવતઃ એમનો વેષ શૃંગાર યોગ્ય હોય છે. આ કથનથી “કેશવિરચન વગેરે જે પાધિક શંગારે છે, તેનો તેઓમાં અભાવ રહે છે અને એથી જ તેમનામાં નિર્વિકાર મનકતા રહે છે” આ વાત સૂચિત કરવામાં આવી છે. એએ ઉચિત ગમનમાં, હાસમાં, બેલવામાં, અનેક જાતની ચેષ્ટાઓ કરવામાં, વિલાસમાં અને પરસ્પર વાત ચીત કરવામાં ખૂબ જ ચતર હોય છે, તેમ જ લૌકિક વ્યવહારોમાં પણ ખૂબ જ નિપુણ હોય છે. આ કથનને ભાવ આ પ્રમાણે છે કે તે કાળની સ્ત્રિઓનું મન પરપુરુષ તરફ અને પરપુરુષનું મન પરસ્ત્રીઓ તરફ કદાપિ અભિલાષી થતું નથી જો આ વાત યથાર્થ છે તે ભગવાન આદિનાથન સુનન્દા સાથે પાણિગ્રહણ કરવું અનુચિત કરે છે. કેમકે સુનન્દાના પતિના અવસાન પછી જ ભગવાને તેનું પાણિગ્રહણ કર્યું છે. એથી આ જાતના આચરણ બદલ ભગવાનને પરસ્ત્રી દેવને પ્રસંગ અનિવાર્ય પણે ઉપસ્થિત થાય છે. તે આ સંબંધમાં સમાધાન એવું છે કે કેઈ યુગલિમાંના યુગલ રૂપથી કન્યા અને દારક ઉત્પન્ન થયાં તેઓ બાલચિત-કીડાઓ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy