SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २४३ प्रकाशिका टोका द्वि. वक्षस्कार सू. २४ सुषमसुषमाभाविमनुष्य स्वरूपनिरूपणम् तज्जननीजनकौ च तां कन्यां पालनपोषणादिना रक्षितवन्तौ । ताभ्यां च तस्याः सुनन्देति नाम कृतम् । ततः कियदिवसानन्तरं तज्जननीजनको मृतौ । ततः सा सुनन्दा आश्रयाभावाद् एकाकिनी तिष्ठति स्वपिति उपविशति वने इतस्ततः परिभ्रम तिच । क्रमेण प्राप्तयौवनां निस्सहायामेकाकिनीं वने परिभ्रमन्तीमवलोक्य युगलिनस्तां नाभिकुलकरस्य समीपे समानीतवन्तः । नाभिकुलकरोऽपि तदीयमशेषवृत्तान्तमुपलभ्य भ त्वेषा ऋषभस्य पत्नीति तां भगवत ऋषभदेवस्य पत्नीत्वेन गृहीतवान् । अतो भगवता कुमारिकैव सुनन्दा परिणीता ततो भगवति परत्त्रीपरिणयनरूपो दोषारोपो न घटते । तु युगलिकानामकाल मृत्यु न भवतीति कथमस्य दारकस्य मृत्युर्जातः इति चेदाह - पूर्व किष्काणामकाल मृत्युर्न भवति किन्तु भगवतः आदिनाथवारके तस्य दारकस्य में समाधान ऐसा है किसी युगलिया के युगल रूप से कन्या और दारक उत्पन्न हुआ वे बालोचि - तक्रीड़ा से खेलते किसी तालवृक्ष के नीचे पहुंच गये वहां कर्मयोग से उस ताड़वृक्ष से काकतालोय न्याय से गिरते हुए उसके फल से सिर में चोट आजाने से वह बालक मर गया कन्या के माता पिता ने उस कन्या को पालपोष कर बड़ा किया उसका नाम सुनन्दा रखा गया कितनेक दिनों के बाद सुनन्दा के माता पिता का देहोत्सर्ग-मरण, हो गया सुनन्दा अब अकेली रह गई और अकेली ही उठने बैठने सोने लगी धीरे धीरे वह वनमें भी इधर उधर आश्रयाभाव के कारण आने जाने एवं फिरने लगी। जब वह यौवन मती हुइ तो उसे जंगल में अकेली घूमती हुई देखकर युगलिक जन नाभिराय कुलकरके पास ले गये नाभिकुलकर ने उसका सब वृत्तान्त जानकर " यह ऋषभकुमार की पत्नी हो जावे" इस रूप से उसे स्वीकार कर लिया इस तरह भगवान् ऋषभ ने कुमारिका अवस्था में रही हुई ही उस सुनन्दा के साथ अपना विवाह किया है अतः भगवान् पर परस्त्री परिणय का दोषारोप नहीं आता है, शास्त्रों में ऐसा लिखा है कि भोगभूमियां जीवों की अकाल मृत्यु नहीं होती हैं फिर उस दारक की अकाल में मृत्यु कैसे होगइ कही गई है ? तो इस કરતા કોઈ એક તાલ વૃક્ષની નીચે જઈ પહોંચ્યા. ત્યાં કમ ચેાગથી તે તાલવૃક્ષ પરથી કાક તાલીય ન્યાયથી પડતા તેના ફળથી માથામાં આઘાત થવાથી તે દ્વારક મરણ પામ્યા. કન્યાના માતા-પિતાએ તે કન્યાનુ' પાલન પેષણ કર્યુ અને તેને મોટી કરી તેનું નામ માતા પિતા એ સુનદા રાખ્યુ. કેટલાક દિવસેા પછી સુનદાના માતા પિતાનું અવસાન થઈ ગયું. સુનંદા ત્યાર બાદ એકલી રહી ગઈ. તે એકલી જ ઘરમાં રહેવા લાગી. ધીમે ધીમે તે વનમાં પણ આમ તેમ જવા આવવા લાગી. જયારે તે યુવતી થઈ તે તેને જંગલમાં એકલી ફરતી જોઈ તે યુગલિક જન નાભિરાય કુલકરની પાસે લઈ ગયા. નાભિકુલકરે તેની બધી હકીકત જાણી ને આ ઋષભકુમારની પત્ની થાય. આમ તેના સ્વીકાર કરી લીધા. આરીતે ભગવાન ઋષભે કુમારિકાવસ્થાવાળી તે સુન ંદા સાથે પાણિગ્રહણ કર્યુ છે. એથી ભગવાન પર પરસ્ત્રી પરિયનના દોષારાપણ યાગ્ય કહેવાય નહિ. શાસ્ત્રોમાં એવું વિધાન છે કે ભાગભૂમિમાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy