SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ २०३ प्रकाशिका टीका द्वि० वक्षस्कार सू. २३ कल्पवृक्षस्वरूप निरूपणम् ध्यम् मद्यपानं हि निश्चयतो दुर्गतिजनकं सुषमसुषमाकालवर्तिनो युगलिनस्तु निश्चयत सुगतिगामिनः । अतो मत्ताङ्गका वृक्षा अमादकान् अमृतमयान आनंदप्रदरसविशेषानेव निष्पन्दयन्ति न तु सुराविशेषान् । सादृश्यं तु वर्णसाम्येनेति । एते द्रुमगणास्तु युगलिजनेभ्यः पेयपदार्थ वितरन्तीति बोध्यम् । ‘एवं' एवम् अनेन प्रकारेण मत्ताङ्ग द्रुमग. णवत् 'जाव अणिगणा णामं दुमगणा पण्णत्ता' यावत् अनग्नका नाम द्रुमगणाः प्रज्ञप्ताः इति । अत्र यावत्पदेन ये द्रुमगणाः संगृह्यन्ते तद्वर्णनप्रकार एवं बोध्यः । तथाहि 'तीसेणं समाए भरहे वासे तत्थ तत्थ देसे तहि तहिं बहवे भिंगंगा णामं दुमगणा पण्णत्ता समणाउसो जहा से वारग घडग कलस करग कक्करिपायंचणिउदंकवद्धणिसु पइट्ठगविद्वरकी चाहना करता है वे वृक्ष उसी रूप में स्वतः स्वभाव से परिणत हो जाते हैं और याचक. जनों की उस चाहना को शान्त कर देते हैं. इस विषय में विशेष खुलाशा रूप से पाठगत पदों को व्याख्या पूर्वक कथन हमने जीवाभिगम सूत्र की प्रमेयद्योतिका टीका में किया है. तात्पर्य इस कथन का केवल इतना ही है कि युगलिकजनों को ये द्रुमगण जैसा पेय पदार्थ वे चाहते हैं वैसा ही पेय पदार्थ प्रदान करते रहते हैं वैसा देखा जाय तो मद्यपान दुर्गतिका जनक होता है और सुषमसुषमा कालवर्ती युगलिक जन नियम से सुगतिगामी होते है. अतः ये मत्ताङ्गक वृक्ष अमादक अमृतमय ऐसे आनन्दप्रद रसविशेषों को ही बहाते रहते है सुराविशेषों को नहीं, परन्तु यहां जो सुराविशेषों के साथ इन्हें उपमित किया गया है वह इनके वर्ण को लेकर किया गया है। इसी प्रकार से वहां जो १० वे अन्तिम कल्पवृक्ष अनग्नक नाम के होते हैं वे भी उन युगलिकों को अनेक प्रकार के वस्त्रो को देकर उनकी चाहना की पूर्ति करते रहते है, यहां जो यावत्पद आया है उससे शेष कल्पवृक्षों का ग्रहण हुआहै-इनमें द्वितीय नम्बर का कल्पवृक्ष भूताङ्ग नामका है ये कल्पवृक्ष भी वहां अनेक ही होते है इनके सम्बन्ध પદાર્થની ઈચછા કરે છે તે વૃક્ષ તે સ્વરૂપમાંજ સ્વતઃ સ્વભાવથી પરિણત થઈ જાય છે, અને વાચકોની ઈચ્છા ને પૂર્ણ કરે છે. આ સંબંધમાં વિશેષ રૂપષ્ટતાથી પાઠગત પદોનું વ્યા ખ્યા પૂર્વક કથન જીવભિગમ સૂત્રની ટીકામાં કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય આટલું જ છે કે એ ક્રમે યુગલિક જાની ઈચ્છા મુજબ જે પદાર્થ તેઓ ઈચ્છતા હોય તે આપે છે. જે બુદ્ધિ પૂર્વક વિચાર કરવામાં આવે તે આમ જણાશે કે મદ્યપાન દુર્ગતિ જનક છે. અને સુષમ સુષમાકાળના યુગલિક નિયમતઃ સુગતિગામી હોય છે. તેથી આ મત્તાંગક વૃક્ષો પણ સુરા વિશેષના સ્થાને અમાદક અમૃતમય એવા આનંદ પ્રદ ૨સ રસવિ શેષને જ પ્રવાહિત કરે છે. અહીં જે સુરા વિશેષોની સાથે એમને ઉપમિત કર્યા છે તે ફકત એમના વર્ણનના ઉદ્દેશ્યથી જ. આ પ્રમાણે ત્યાં જે ૧૦ માં અંતિમ અનગ્નક નામે ક૯૫વૃક્ષો હોય છે. તે પણ તે યુગલિકેને અનેક જાતના વોને આપી ને તેમની ઈચ્છા પૂર્ણ કરતા રહે છે. અહીં જે યાવત્ પર આવેલ છે તેનાથી શેષ કલ્પવૃક્ષોનું ગ્રહણ કરવા માં આવ્યું છે. આમાં બીજા નંબરે જે કલ્પવૃક્ષ છે તે ભૂતાંગ નામક કલ્પવૃક્ષ કહેવાય છે. से ४६५वृक्षो ५५ त्या धुण प्रभाभी डाय छे. मेमन। समयमा युथन छ-'तीसेणं જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy