SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ५४७५० ७४२ सूर्यप्रज्ञप्तिसूत्र धिकाष्टादशशतभागानां २८ ततो मुहर्तकरणार्थमेतानि त्रिंशता गुण्यन्ते x ३०= १७५ =२९+ २९ + गुणनाजातानि चतुः पञ्चाशत् सहस्राणि सप्तशतानि पञ्चाशदधिकानि, एतानि चाष्टादशशतैः पञ्चत्रिंशदधिकै भक्तानि लब्धाः एकोनत्रिंशन्मुहूर्ताः, शेषास्तिष्ठन्ति पञ्चत्रिंशदधिकानि पञ्चदशशतानि पञ्चत्रिंशदधिकाष्टादशशतभागानां र अत्र भाज्यहारौ पञ्चभिरपवत्तितौ, जातानि भाज्यस्थाने सप्ताधिकानि त्रीणि शतानि, हर स्थाने च सप्तषष्टयधिकानि त्रीणिशतानि, सर्वेषामेकत्र संग्रहेण (१ । २९ +38) अत आगतं एकं रात्रिन्दिवं, एकस्य च रात्रिन्दिवस्यैकोनत्रिंशन्मुहर्ताः, एकस्य च मुहर्तस्य सप्तषष्टयधिकशतत्रय भागानां त्रीणिशतानि सप्तोत्तराणि । इदमेकैकस्मिन् मण्डले रात्रिन्दिवपरिमाणं (११२९+ 30७) । इदानीमेतदाधारेण मुहूर्तगतिपरिमाणमानीयते-यथैकं रात्रिन्दिवं त्रिंशता संगुण्य तत्र मुहूर्तान् प्रक्षिप्य जाताः एकोनषष्टि मुहूर्ताः १४३०=३० । ३०+२९ भागात्मक अठारह सो पचीस शेष रहता है १८३५ इसका मुहूर्त करने के लिये तीस से गुणा करे +३०६४७०२९+ 1234=२९+ गुणा करने से चोपन हजार सात सो पचास होते हैं। उनका अठारह सो पैंतीस से भाग करे तो उन्तीस मुहूर्त लब्ध होते हैं, तथा अठारह सो पैंतीस भागात्मक पंद्रह सो पैंतीस शेष रहता है। यहां पर भाज्य राशि एवं हर राशि को पांच से अपवर्तित करे तो भाज्य स्थान में तीन सो सात एवं हरस्थान में तीन सो सडसठ होते हैं। इन सबको एक साथ करने से (११२९+२७) इस प्रकार एक अहोरात्र तथा एक अहोरात्र का उन्तीस मुहूर्त तथा एक मुहूर्त का तीन सो सडसठ भागों का तीन सो सात भाग इस प्रकार एक एक मंडल में रात्रि दिवस का परिमाण (१।२९+) होता है। अब इस आधार से मुहूर्त गति का परिमाण कहते हैं-जैसे एक अहोरात्र को तीस से गुणा करके उसमें उनतीस અહોરાત્ર થાય છે. તથા અઢારસો પાંત્રીસ ભાગવાળા અઢારસેપચીસ શેષ રહે છે. ૩ આના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે {૩૫+૩૦= =+૯+૧૩=૨૯ ૩૬ ગુણાકાર કરવાથી ચેપનહજારસાત પચાસ થાય છે. તેને અઢારસે પાંત્રીસથી ભાગ કરવાથી ઓગણત્રીસ મુહૂર્ત આવે છે. તથા અઢારસો પાંત્રીસ ભાગવાળા પંદરસે પાંત્રીસ શેષ રહે છે. પુરૂષ અહીં ભાજય રાશિ અને હરરાશિને પાંચથી અપરિવર્તિત કરવાથી ભાજ્ય સ્થાનમાં ત્રણ સાત અને હરસ્થાનમાં ત્રણ સડસઠ થાય છે. આ બધાને એક સાથે બતાવે તે (૧૯૩૬) આ રીતે એક અહોરાત્ર તથા એક અહેરાત્રના ઓગણત્રીસ મહૂર્ત તથા એક મુહૂર્તના ત્રણ સડસઠ ભાગના ત્રણ સાત ભાગ આ રીતે એક એક મંડળમાં રાત્રિ દિવસનું પરિમાણ (૧૨૯+8) થાય છે. હવે આ આધારથી મુહૂર્તગતિનું પરિમાણુ કહેવામાં આવે છે. જેમકે એક અહોરાત્રને ત્રીસથી ગુણાકાર કરીને તેમાં ઓગણત્રીસ મુહૂર્ત ઉમેરવાથી ઓગણસાઈઠ મુહૂર્ત આવી જાય છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy