SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કર सूर्यप्रज्ञप्तिसूत्रे सूर्यो युगे प्रथमं पर्व परिसमापयतीति, इह प्रथमं पर्व पृष्टमित्येको भ्रियते, सच पञ्चदशभि गुण्यते, जाताः पञ्चदश । अत्रैकोऽप्यवमरात्रो न सम्भवतीति न किमपि पात्यते, ते च पञ्चदशरूपाधिकाः क्रियन्ते जाताः षोडश युगादौ च प्रथमं पर्व दक्षिणायनं भवति, अत आगतं सर्वाभ्यन्तरमण्डलम् आदिं कृत्वा पोडशे मण्डले प्रथमं पर्व परिसमाप्तिमुपगच्छेदिति । अथापरः पृच्छति - चतुर्थ पर्व कस्मिन् मण्डले स्थितः सूर्यो युगे परिसमाप्तिमुपनयतीति, अत्र चतुर्थ पर्वप्रतिपादितं वर्त्तते, तेन चतुष्को धियते श्रुत्वा च पञ्चदशभिर्गुण्यते ४×१५=६० जाता षष्टिः, अत्रान्तरे काले एकोऽवमरात्रः सम्भवतीति एकः पात्यते - ६०-१=५९ जाता एकोनषष्टिः सा च भूयोऽप्येकरूप युता - ५९ + १ = ६० जाता षष्टिः, चतुर्थ पर्व परिसमाप्तिमुपगच्छेत् एवमेव पञ्चविंशतितम पर्व जिज्ञासायां पञ्चविंशतिसंख्या अब इसकी भावना प्रदर्शित करते हैं कोई पूछता है - किस मंडल में रहा हुवा सूर्य युगमें प्रथम पर्वको समाप्त करता है ? यहां पर पहला पर्व पूछने से एक लेबे एकको पंद्रह से गुणा करे तो पंद्रह ही होता है, यहां एक भी अमास की रात्री नहीं होती अतः कुछ जोड नहीं होता उन पंद्रह को रूपाधिक करे तो सोलह होते हैं, युग की आदि में पहला पर्व दक्षिणायन में होता है, अतः सर्वाभ्यन्तर मंडल आता है, उनको आदि कर के सोलहवें मंडल में पहला पर्व समाप्त होता है । दूसरा कोई पूछता है-चौथा पर्व किस मंडल में रहे हुवे सूर्य समाप्त करता है ? यहां पर चौथा पर्व कहा है, अतः चार लिया जाता है, उनको पंद्रह से गुणाकरे तो ४१५ = ६० साठ होते हैं इतने काल में एक अमास की रात्री होती है, अतः एक को कम करे ६०-१-५९ इस प्रकार उनसठ होते हैं उन संख्या में एक रूपाधिक करे ५९ + १ = ६० तो साठ हो जाते । अतः सर्वाभ्यन्तर मंडल आता है, उनको आदि कर के साठवें मंडल में કે—યા મંડળમાં રશ્દીને સૂર્ય યુગના પહેલા પર્વને સમાપ્ત કરે છે ? અહીંયાં પહેલુ પ પૂછવાથી એકની સંખ્યા લેવી એકને પ ́દરથી ગુણુવાથી પદરજ રહે છે, આમાં એક પણ અમાસની રાત્રી હોતી નથી. તેથી કંઈ ઉમેરવામાં આવતુ નથી, એ પંદરને રૂપાધિક કરે તા સાળ થાય છે, યુગની આદિમાં પહેલું પ દક્ષિણાયનમાં હાય છે, તેથી સર્વાભ્યંતર મડળ આવે છે, તેને પ્રથમ ગણીને સેાળમાં મડળમાં પહેલું પ સમાપ્ત થાય છે. ખીજુ કોઈ પૂછે છે કે ચેાથું પ કયા મંડળમાં રહીને સૂર્યં સમાપ્ત કરે છે ? અહીંયાં ચેાથુ મંડળ કહેલ છે, તેથી ચારની સ ંખ્યા લેવામાં આવે છે, તેને પંદરથી ગુહુવા ૪+૧૫=૬૦ તે સાઠ થાય છે, આટલા કાળમાં એક અમાસની રાત્રી થઈ જાય છે, તેથી એક કમ કરે ૬૦–૧=૫૯ તે ઓગણસાઠ રહે છે. એ સખ્યામાં એક રૂપાધિક કરવું. ૫૯+૧=૬૦ના સાઠ થઈ જાય છે. તેથી સર્વાભ્યન્તર મંડળ આવે છે. તેને પ્રથમ કરીને સાઇડમા મ`ડળમાં ચેાથુ' પત્ર સમાપ્ત થાય છે. એજ રીતે પચીસમા ની સમાપ્તિની વિચારણામાં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy