SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ सर्यशप्तिप्रकाशिका टीका सु० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभूतम् यावत् । अत्र अयने परिशोधिते सति ये दिवसा उद्धरिता वर्तन्ते तत् संख्ये रूपाधिके मण्डले तत् इप्सितं पर्व परिसमाप्तं भवतीति वेदितव्यम् । एषा खलु करणगाथाया अक्षरसंघटना वेदितव्या । अस्याः भावार्थों यथा-इह यत् पर्व कस्मिन् मण्डले परिसमाप्तिमुगगच्छेदिति ज्ञातुमिष्यते चेत्तदा तत् प्रत्युच्चारित पर्वसंख्या ध्रियते धृत्वा च पञ्चदशभिगुण्यते, गुणयित्वा च रूपाधिका क्रियते, ततश्च सम्भवन्तः अवमरात्राः पात्यन्ते, ततो यदि व्यशीत्यधिकेन शतेन भागः पतति, तर्हि हृते च भागे यल्लब्धं तान्येवायनानि ज्ञातव्यानि भवन्ति । केवलं या पश्चात् दिवससंख्या अवतिष्ठते तदन्ति मे मण्डले विवक्षितं पर्व परिसमाप्तिमुपगच्छेदित्यवसेयम् । उत्तरायणे वर्तमाने सति बाह्यं मण्डलम् आदिः कर्त्तव्यं दक्षिणायने च सर्वाभ्यन्तरं मण्डलमादि कर्त्तव्यम् इत्यस्याः गाथायाः भावार्थः प्रतिपादितः । सम्प्रति भावना प्रदर्यते-यथा कोऽपि पृच्छति-कस्मिन् मण्डले स्थितः भावित करलेवें । यहां अयन को परिशोधित करने पर जितने दिवस कहे हैं, उतनी संख्यावाला रूपाधिक मंडल में वह इच्छित पर्व समाप्त होता है। इस प्रकार यह करणगाथा का अक्षरार्थ समझलेवें। इस का भावार्थ इस प्रकार है-यहां जो पर्वको किस मंडल में समास होता है यह जानना चाहे तो उस पर्वकी संख्या कहे संख्या कहकर पंद्रह से गुणा करे गुणा करके रूपाधिक करे, तत्पश्चात् सम्भवित अवमरात्र को कम करे, पश्चात् एकसो तिरासी से भाग करे तो इस प्रकार भाग करने पर जो लब्ध होता है वही अयन संख्या समझें। तथा केवल पोछे जो दिवस संख्या रहते हैं वह अन्तिम मंडल में विवक्षित पर्व समाप्ति में उपयुक्त होता है ऐसा समझलेवें । उत्तरायण वर्तमान हो तो बाह्यमंडल को प्रथम करे तथा दक्षिणा यन में सर्वाभ्यन्तर मंडल को आदि करे, इसप्रकार इस गाथाका भावार्थ है। પર્વની સમાપ્તિની ભાવના સમજી લેવી. અહીં અયનને શેધિત કરવાથી જેટલા દિવસે કહ્યા છે એટલી સંખ્યાવાળા રૂપાધિક મંડળમાં એ ઇચ્છિત પર્વ સમાપ્ત થાય છે. આ રીતે આ કરણગાથાને અર્થ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે,–અહીયાં કયું પર્વ કયા મંડળમાં સમાપ્ત થાય છે તે જાણવું હોય તે તે પર્વની સંખ્યા કહેવી. સંખ્યા કહીને તેને પંદરથી ગુણવા, ગુણાકાર કરીને રૂાધિક કરે એટલે કે સ ખ્યા તેમાં ઉમેરે પછી સંભાવિત અમાસની રાત્રિ કમ કરવી, પછી તેનાથી એક વ્યાશીથી ભાગ કરો જે ભાગ આવે એને અયન સંખ્યા સમજવી, તથા પછી જે દિવસ સંખ્યા રહે છે, તે છેલલા મંડળમાં વિવક્ષિત પર્વની સમાપ્તિમાં ઉપયોગી થાય છે, તેમ સમજવું. ઉત્તરાયણું ચાલતું હોય તે બાહામંડળને પહેલા લેવું, અને દક્ષિણાયન હેય તે સભ્યતરમંડળને પહેલું ગણવું. આ રીતે આ ગાથાનો ભાવાર્થ છે. હવે આની ભાવના બતાવવામાં આવે છે-કઈ પૂછે છે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy