SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७५ द्वादश प्राभृतम् ४७५ स्तिष्ठन्ति सप्तदश तेत्वंशा उद्धरन्ति सप्तदश-१७ । एतेषामः कृते==८३ जाताः सार्द्धा अष्टौ अत आगतं यत् पञ्च ऋतवोऽतिक्रान्ताः, षष्ठस्य च ऋतोः प्रवर्त्तमानस्याष्टौ दिवसा गताः, नवमो दिवसः सम्प्रति प्रवर्तते, तस्याप्यर्द्ध गतमिति सर्वमत्र धूलीकर्मणा स्फुटमुपपद्यते ॥ अथान्यदुदाहरणम्-यथा केनापि पृष्टं यत् युगे द्वितीये दीपोत्सवे कियन्त ऋतवोऽतिक्रान्ता स्तथा च कोवा ऋतुः सम्प्रति प्रवर्तते ? इति । अत्रोच्यते-एतावति कालेऽतिक्रान्ते सति पर्वाण्यतिक्रान्तान्येकत्रिंशत-३१ यतोहि एकस्मिन् वर्षे पर्वणां चतुर्विशति भवति, युगे च चतुर्विंशत्यधिकं शतमिति सर्व प्राक् प्रतिपादितं भावितं च । तेनात्रैकत्रिंशत् पञ्चदशभिगुण्यन्ते-३१४ १५=४६५ जातानि पञ्चषष्टयधिकानि चत्वारिशतानि-४६५ एतावति कालेऽतिक्रान्ते च द्वाषष्टयानुपातेन अवमान्य निष्क्रान्तान्यष्टौ मध्यममानेन । ततोऽस्मादष्टौ भाग नहीं होता सत्रह शेष रहता है। उन सत्रह अंश को लेवें १७ लेकर सत्रह का आधाकरे ८ तो साडे आठ होते हैं। इससे यह निर्णित होता है कि पांच ऋतुएं व्यतीत होकर तथा प्रवर्तमान छट्टिऋतुका आठ दिनपूर्ण होकर नववां दिन प्रवर्तित होता है। नववें दिनका भी आधा वीतचुका है यह सब धूलिकर्म से स्पष्ट होजाता है। ___ अब दूसरा उदाहरण दिखलाते हैं-कोई पूछे की युग की दूसरी दीपो. त्सवीमें कितनी ऋतुएं व्यतीत हुइ है ? एवं इस समय कौन सी ऋतु इस समय प्रवर्तित हो रही है ? तो इसके लिये कहते हैं इतना काल वीतनेपर इकतीस पर्व ३१ वीतचुके हैं। कारणकी एक वर्ष में चोवीस पर्व होते हैं। एवं एक युगमें एकसो चोवीस पर्व होते हैं, इत्यादि सर्व सविस्तृत कथन पहले प्रतिपादित करके भावित किया ही है । अतः यहां इकतोसको पंद्रह से गुणाकरे ३११५४६५ तो चार सो पैसठ होते हैं ४६५। इतना काल वीत जानेपर बासठ के अनुपात से अर्थात् बासठतिथिका एक अवमके हिसाब से आठ લઈને સત્તરના અર્ધા કરવા =૮ જેથી સાડા આઠ થાય છે. આનાથી એ નિર્ણિતથાય છે કે પાંચ રૂતુઓ વીતીને ચાલુ છઠ્ઠી રૂતુના આઠ દિવસે પુરા થઈને નવમે દિવસ ચાલુ છે. તથા નવમો દિવસ પણ અ વીતિ ચૂકેલ છે. આ તમામ ધૂલિકમથી સ્પષ્ટ થાય છે. હવે બીજું ઉદાહરણ બતાવવામાં આવે છે. કેઈ પૂછે કે યુગની બીજી દીપોત્સવીમાં કેટલી રૂતુઓ વીતિ ચુકેલ છે? અને આ સમયે કઈ રૂતુ પ્રવતિત હોય છે તે આ જાણવા માટે કહેવામાં આવે છે. એટલે કાળ વીતતાં ૩૧ એકત્રીસ પર્વ પુરા થયેલ છે, કારણ કે એક વર્ષ માં વીસ પર્વ હોય છે. અને એક યુગમાં એકસો વીસ ૫ર્વ થાય છે. વિગેરે બધું જ વિસ્તાર પૂર્વકનું કથન પહેલાં પ્રતિપાદિત કરીને ભાવિત કરેલ જ છે. તેથી અહી ૩૧ એકત્રીસને પંદરથી ગુણાકાર કરે. ૩૧+૧૩=૪૬૫ તેથી ચારસો પાંસડ થાય છે. ૪૬ પા આટલે કાળ વીત્યા પછી બાસઠના અનુપાતથી અર્થાત બાસઠ તિથિને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy