SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यशप्तिप्रकाशिका टीका सू० ७४ द्वादशप्राभृतम् ४५५ तथा च त्रयोदशमासात्मकौ द्वौ अभिवदिताख्यौ संवत्सरौ भवतस्तेनेदं सिद्धयति यत् एकस्मिन् पञ्चवर्षात्मके युगे युगान्तर्वतिनो द्वादशमासात्मकाः पञ्चचान्द्रसंवत्सराः प्रपूर्णा भवन्ति, द्वौ च चान्द्रमासौ उर्वरितौ भवत इति । ततश्च द्वितीययुगपर्यवसाने दशमवर्षान्ते दशचान्द्रसंवत्सराश्चत्वारश्चान्द्रमासाश्चोर्वरिताः, ततस्तृतीययुगपर्यवसाने पश्च दशवर्षान्ते पञ्चदश चान्द्रसंवत्सराः, षट् चान्द्रमासाश्चोर्वरिताः, अनया रीत्या प्रतियुगं मासद्वयवृद्धया षष्ठयुगपर्यवसाने काले परिपूर्णा द्वादशमासा भवेयुः, द्वादशभिश्च मास रेकः संवत्सरो भवति । पञ्चवर्षात्मकपड्युगपरिमाणसंवत्सरास्तु त्रिंशदादित्यसंवत्सरा भवन्ति-५४६-३० आदित्यसंवत्सरपूत्तौं-षष्ठयुगपर्यन्ते परिपूर्णा एकत्रिंशद' चान्द्रसंवत्सरा भवन्ति । एतेनैव सिद्धयन्तेन षड्गुणितो द्वादशभिभक्तश्चेति प्रतिपादितं वर्त्तते ॥ अथान्येषां प्रवृत्तिं पृच्छति -'ता कया णं एए आइच्च-उडु-चंद-णक्खत्ता संवच्छरा समादीया समपज्जवसिया आहिमास प्रमाणवाला दो अभिवर्धितसंवत्सर होते हैं । इस से यह सिद्ध होता है कि पांच वर्षवाले एक युग में युग के अन्तर्वति बारह मास प्रमाणवाले पांच चांद्र संवत्सर पूर्ण होते हैं । तथा दो मास ऊपर रहता है। तदनन्तर दूसरे युग की समाप्ति समय में अर्थात् दसवें वर्ष के अन्त में दस चांद्रसंवत्सर तथा ऊपर के चार चांद्र मास रहता है। तत्पश्चात् तीसरे युगके अन्त के समय में पंद्रहवें वर्ष के अन्त में पंद्रह चांद्रसंवत्सर तथा ऊपर के छ चांद्र मास रहते हैं । इस रीति से प्रत्येक युग में दो मास की वृद्धि से छठे वर्ष के अन्त में पूरा बारह मास होते हैं, बारह मास से एक संवत्सर होता है। पांच वर्षवाले छह युग का परिमाण तोस आदित्यसंवत्सर होते हैं। ५+६-३० आदित्य संवत्सर की पूर्ति में छह युग के अन्त में परिपूर्ण इकतीस चांद्र संवत्सर होते हैं, इसी सिद्धांत से छह से गुणित एवं बारह से भाग करके प्रतिपादित किया है । अब अन्य संवत्सरों की प्रवृत्ति के विषय में श्रीगौतमस्वामी प्रश्न करते સંવત્સર થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે–પાંચ વર્ષવાળા એક યુગમાં યુગના અંતર્વર્તિ બાર માસ પ્રમાણવાળા પાંચ ચાંદ્રસંવાર પૂર્ણ થાય છે. એ બે માસ વધે છે. તે પછી બીજા યુગની સમાપ્તિ સમયમાં અર્થાત દસમા વર્ષની અંતમાં દસ ચાંદ્રસંવત્સર અને ઉપર ચાર ચાંદ્રમ સ રહે છે. તે પછી ત્રીજા યુગના અન્તમાં પંદરમાં વર્ષની અતમાં પંદર ચાંદ્રસંવત્સર તથા ઉપર છ ચાંદ્રમાસ વધે છે. આ રીતે દરેક યુગમાં બે માસના વધારાથી છઠા સંવત્સર વર્ષના અંતમાં બારમાસ પૂરા થઈ જાય છે. બાર માસથી એક સંવત્સર થાય છે. પાંચ વર્ષવાળા છ યુગનું પરિમાણ ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. ૫૬=૩૦ અદિત્ય સંવત્સરની પૂર્તિમાં છ યુગના અંતમાં પુરેપૂરા એકત્રીસ ચાંદ્રસંવત્સર થાય છે. આ સિદ્ધાંત પ્રમાણે છથી ગુણેલ અને બારથી ભાગ કરીને પ્રતિપાદિત કરેલ છે. હવે અન્ય સંવત્સરોની પ્રવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy