SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३८ दशमप्राभृतस्य षष्ठं प्राभृतप्राभृतम् ७७२ मुहूर्तानामष्टौ शतानि अष्टापञ्चाशदधिकानि ८५८ एकस्य च मुहर्तस्य पञ्चपष्टि षष्टिभागा एकस्य च द्वापष्टिभागस्य सत्काः त्रयोदश सप्तपष्टिभागाः ८५८।३।। तत्राष्टभिः शतैरेकोनविंशत्यधिकै मुहानामेकस्य च मुहूर्तस्य चतुविशत्या द्वाषष्टिभागैरेकस्य च द्वाषष्टिभागस्य सत्कैः षट् षष्टया सप्तषष्टिभागैरेको नक्षत्रपोयः शुद्धः ततः स्थिताः पश्चादेकोनचत्वारिंशन्मुहूर्ताः एकस्य च मुहूर्तस्य चत्वारिंशत् द्वाषष्टिभागाः एकस्य च द्वापष्टिभागस्य चतुर्दशसप्तषष्टिभागाः-३९।। ततो नवभिर्मुहूत्तरेकस्य च मुहूर्तस्य चतुर्विंशत्या द्वाषष्टिभागैरेकस्य च द्वापष्टिभागस्य षट्पष्टया सप्तपष्टिभागैरभिजिन्नक्षत्रं शुद्धयति, स्थिताः पश्चात् त्रिंशन्मुहर्ताः पश्चदशमुहूर्तस्य द्वापष्टिभागा एकस्य च द्वाषष्टिभागस्य पञ्चदशसप्तष्टिभागाः ३०॥ । तेभ्यः त्रिंशताश्रवणः शुद्धः, आगतम् एकोनविंशतिमुहूर्तेषु एकस्य च मुहूर्तस्य आठसौ अठावन ८५८ मुहूर्त होते हैं तथा एक मुहूर्तका बासठिया पैंसठभाग एवं एक बासठ भाग संबंधी सरसठिया तेरहभाग ८५८ उसमे अठसो उन्नीस मुहतोंका तथा एक मुहूर्तका बासठिया चोवीस भागों से तथा बासठिया एकभाग संबंधी सरसठिया छियासठ भागों से एक नक्षत्र पर्याय शुद्ध होता है । पश्चात् उनचालीसमुहर्त तथा एक मुहूर्त का बासठिया उनचालीस भाग तथा एक बासठिया भाग का सरसठिया चौदहभाग रहता है। =३९।। तदनन्तर नवमुहर्त से तथा एक मुहूर्तका बासठिया चोवीसभागों से तथा एकबासठिया भागका छियासठिया सरसठमागों से अभिजित् नक्षत्र शुद्ध होता है। पीछे तीस मुहर्त रह जाता है तथा पंद्रह मुहर्तका बासठियाभाग एवं एक बासठियाभागका सरसठिया पंद्रहभाग ३० तीस मुहूर्त से श्रवणनक्षत्र शुद्ध होता है । इस प्रकार उनतीस मुहूर्तों में एक मुहूर्त का આઠસે અઠાવન ૮૫૮ મુહૂર્ત થાય છે, તથા એક મુહૂર્તન બાસઠિયા પાંસઠ ભાગ તથા એક બાસઠ ભાગ સંબ ધી સડસઠિયા તેર ભાગ ૮૫૮// આમાં આઠસો ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગથી તથા બાસઠિયા એક ભાગ સંબંધી સડસઠિયા છાસઠ ભાગોથી એક નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. પછીથી ઓગણચાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ઓગણું ચાલીસ ભાગ તથા બાંસડિયા એક ભાગના સડસઠિયા ચૌદ ભાગ રહે છે.–૩૯/૨૪ તે પછી નવ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા વીસ ભાગથી તથા બાસયિા એક ભાગને સડસઠિયા ચૌદ ભાગ શેષ રહે છે. ૩૯/૩/૧૪ તે પછી નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસ ભાગેથી તથા બાસડિયા એક ભાગના છાસડિયા સડસઠ ભાગેથી અભિજીત નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી ત્રીસ મુહૂર્ત રહે છે. તથા પંદર મુહૂર્તના બાસડિયા ભાગ અને એક બાસાિ ભાગના સડસઠિયા પંદર ભાગ ૩૦ રૂ ૫ ત્રીસ મુહૂર્તથી શ્રવણ નક્ષત્ર શુદ્ધ થાય છે આ રીતે ઓગણત્રીસ મુહૂર્તમાં એક મુહૂર્તના બાસડિયા છે તાળીસ ભાગ તથા બાસડિયા એક શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy