SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ७७८ सूर्यप्रज्ञप्तिसूत्रे मुहूतौ गृहीत्वा द्वापष्टिभागीकृतः.ते च द्वाषष्टिरपि भागराशौ पञ्चकरूपे प्रक्षिप्यन्ते, जाताः सपपष्टिषिष्टिभागाः, तेभ्यश्रतुर्विशतिः शुद्धाः स्थिताः पश्चात् त्रिचत्वारिंशत् तेभ्यः एक रूषमादाय सप्तपष्टिभागी क्रियते चेत्तदा तेऽपि सप्तषष्टिरपि भागाः सप्तपष्टिभागैकरूपेतद्रूपभागे प्रक्षिप्यन्ते तदा च जाता अष्टषष्टिः सप्तपष्टिभागाः तेभ्यश्च षट्षष्टिः शुद्धाः सन्तः स्थितौ पश्रात् द्वौ सप्तषष्टिमागौ, ततः त्रिंशता मुहूर्त श्रवणः शुद्धः पश्चात् स्थिताः षट्विंशतिः मुहूर्ताः ततः स्थितमिदमागतं धनिष्ठानक्षत्रस्य त्रिषु मुहूर्तेषु एकस्य मुहूर्तस्य एकोनविशति संख्येपु द्वापष्टिभागेषु एकस्य च द्वाषष्टिभागस्य पश्चषष्टिसंख्येषु सप्तषष्टिभागेषु शेषेषु प्रथमाश्राविष्ठी पौर्णमासी परिसमाप्तिमेतीति । यदा तु द्वितीया श्राविष्ठी पौर्णमासी चिन्त्यते तदा च सा युगस्यादित आरभ्य त्रयोदशी ध्रुवराशिः ६६ । ।। त्रयोदशभिर्गुण्यते, तदा जाता करे, उस से छियासठ का नव मुहूर्त शुद्ध रहता है, एवं सतावन शेष रहता है, उस में से एक मुहूर्त को लेकर उसका बासठ भाग करे वह बासठ को भाग राशि में पंचक रूप से प्रक्षिप्त करे तो सरसठिया बासठ भाग होते हैं, उसमें चोवीस शुद्ध होता है एवं तयालीस बचता है उसमें से एक लेकर सरसठ भाग करे तो वह सरसठ भाग भी सरसठिया एक भाग में जोडे तो अडसठ होता है उसमें छियासठ शुद्ध होता है एवं सडसठिया दो भाग रह जाता हैं, तीस मुहूर्त से श्रवण नक्षत्र शुद्ध होता है एवं छवीस मुहूर्त रह जाता है। इस प्रकार धनिष्ठा नक्षत्र के तीन मुहूर्त एवं एक मुहूर्त के बासठिया उन्नीस भागों में तथा एक बासठिया माग का सडसठिया पांच भाग शेष रहने पर प्रथम श्राविष्टि पूर्णिमा समाप्त होती है। जब दूसरी आविष्ठी पूर्णिमाका विचार करे तब वह युग की आदि से आरभ्भकरके तेरहवीं ध्रुवराशि होती हैं ६६।। तेरह से गुणा करेतो પ્રકારથી ધિત કરવું તેથી છાસઠના નવ મુહૂર્ત શુદ્ધ રહે છે, અને સતાવન શેષ રહે તેમાંથી એક મુહૂર્તને લઈને તેના બાસઠ ભાગ કરવા એ બાસઠ પણ ભાગશિમાં પાંચ રૂપે પ્રક્ષિપ્ત કરવા એટલે કે ઉમેરવા જે સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેમાં વીસ શદ્ધ હોય છે. અને તેંતાલીસ વધે છે, તેમાંથી એક લઈને સડસઠ ભાગ કરવા તે તે સડસઠ ભાગ પણ સડસડિયા એક ભાગમાં ઉમેરવા તે અડસઠ થાય છે. તેમાં છાસઠ શુદ્ધ હોય છે અને સડસઠિયા બે ભાગ રહે છે. ત્રીસ મુહૂર્તથી શ્રવણ નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા છવીસ મુહૂર્ત રહી જાય છે, આ રીતે ધનિષ્ઠા નક્ષત્રના ત્રીસ મુહૂર્તના એક મહના બાસથિા ઓગણીસ ભાગોમાં તથા એક બાસઠિયા ભાગના સડસઠિયા પાંચ ભાગ શેષ રહેવાથી પહેલી શ્રાવિષ્ઠી પૂર્ણિમા સમાપ્ત થાય છે. - જ્યારે બીજી શ્રાવિષ્ઠિ પૂર્ણિમાને વિચાર કરવામાં આવે તે જ્યારે તે યુગની આદિથી આરંભ કરીને તેરમી ધ્રુવરાશી થાય છે. ૬૬//૨ તેરથી ગુણાકાર કરે તે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy