SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३८ दशमप्राभृतस्य षष्ठं प्राभृतप्राभृतम् ७७७ नक्षत्रं पौर्णमासी युक्तं, तस्मिंश्च खलु नक्षत्रे करोति उडुपतिश्चन्द्रमाः परिपूर्णः पौर्णमासी विमलामिति । एष पोर्णमासी चन्द्रनक्षत्रं योगपरिज्ञानविषयक करणगाथाद्वयाक्षरार्थः, अर्थात् त्रयोदशपयेन्त-द्वादशत्रयोदशेति गाथाद्वयस्याक्षरार्थ इत्यर्थः॥१२-१३॥ सम्प्रति अस्यैव भावना क्रियते कोऽपि पृच्छति युगस्यादौ प्रथमा पौर्णमासी-श्राविष्ठी पौर्णमासी कस्मिंश्चन्द्रनक्षत्रे परिसमाप्तिमुपेतीति, तत्र षट्पष्टिमुहर्ता एकस्य च मुहूर्तस्य पञ्च द्वापष्टिभागा एकस्य च द्वापष्टिभागस्य एकः सप्तषष्टिभागः चेत्येवं रूपोऽवधार्यराशिधियते, प्रथमायां किल पौर्णमास्यां पृष्टमित्येकेन गुण्यते एकेन गुणितं तदेव भवति ततस्तस्मादभिजितो नवमुहर्ता एकस्य च मुहर्तस्य चतुर्विंशति द्वषष्टिभागा एकस्य च द्वापष्टिभागस्य षट्षष्टिः सप्तषष्टिभागाश्चेत्येवं रूपो यो भवेदुत्पन्नोऽवधारितो राशिः तत्परिमाणमेव शोधनक शोधनीयमिति, तत्र षट्पष्टे नवमुहूर्ताः शुद्धाः स्थिताः पश्चात् सप्तपञ्चाशत् तिष्ठति, तेभ्य एको होता है । उस नक्षत्र मे चन्द्रमा निर्मल पूर्णिमा को पूर्ण करता है। यह पूर्णिमा संबंधी चन्द्रयोग के ज्ञान विषयक दो करण गाथा का स्पष्टार्थ है । अर्थात् बारवी एवं तेरहवीं गाथा का अर्थ कहा है ॥ १८-१३॥ ___अब इसी की भावना की जाती है-कोई पूछता है-युग की आदि में पहली जो श्राविष्ठि पौर्णिमासी है वह किस चन्द्र नक्षत्र में समाप्त होती है। उत्तर में कहते हैं कि छियासठ मुहूर्त तथा एक मुहूर्त का बासठिया पांच भाग एक बासठिया भाग का एक सडसठिया भाग इस प्रकार से अवधार्य राशि करे । पहली पूर्णिमा संबंधी प्रश्न करने पर एक से गुणा करे एक से गुणने पर वही रहता है । तदनन्तर अभिजित् नक्षत्र के नव मुहूर्त एवं एक मुहूर्त का बासठिया चोवीस भाग तथा एक बासठिया भाग का सरसठिया छियासठ भाग रूप अवधारित राशि होती है । उसका परिमाण शोधनीय प्रकार से शोधित નહીં. શોધનક શુદ્ધ થાય ત્યારે જે શેષ રહે તે નક્ષત્ર પૂર્ણિમા યુક્ત થાય છે. એ નક્ષ ત્રમાં ચંદ્રમાં નિર્મળ પૂર્ણિમાને પરિપૂર્ણ કરે છે, આ પૂર્ણિમા સંબંધી ચંદ્ર ગના જ્ઞાન સંબંધની બે કરણ ગાથાને સ્પષ્ટાર્થ છે, અર્થાત્ બારમી અને તેરમી ગાથાનો અર્થ કહ્યો છે. ૧૨-૧૩ હવે આની ભાવના બતાવવામાં આવે છે.–કોઈ પૂછે છે કે યુગની આદિમાં પહેલી જે શ્રાવિષ્ઠી પૂર્ણિમા છે એ કયા ચંદ્ર નક્ષત્રમાં સમાપ્ત થાય છે. ઉત્તરમાં કહે છે કેછાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ અને બઠિયા એક ભાગને સડસઠિયા એક ભાગ આ રીતે અવધાર્થ રાશી કરવી પહેલી પુનમના સંબંધમાં પ્રશ્ન કરવાથી એકથી ગુણાકાર કરે એકથી ગુણવાથી એજ રહે છે. તે પછી અભિજીતુ નક્ષત્ર ના નવ મુહુર્ત અને એક મુહૂર્તના બાસડિયા ચોવીસ ભાગ તથા એક બાસડિયા ભાગના સડસઠિયા છાસઠ ભાગ રૂપ અવધારિત રાશી થાય છે. તેનું પરિમાણ ધનીય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy