SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ७२८ सूर्यप्रज्ञप्तिसूत्रे प्रथमतया सायं चन्द्रेण सार्द्ध योगं युनक्ति, योगं युक्त्वा योगमनुपरिवर्तयति योगमनुपरिवयं प्रातश्चन्द्रं रोहिण्याः समर्पयति ।। तावत्-ततः समर्पणानन्तरम्, इदं चोक्तं कृत्तिकानक्षत्रं खलु-इति निश्चये पूर्व भागं-पूर्वाह्नतः प्रारब्धत्वात् अहोरात्रस्य पूर्वभागगतं, समक्षेत्र-सम्भूणाहोरात्रकालव्याप्तम् , यतोहि त्रिंशन्मुहर्त्त-त्रिंशन्मुहर्तपरिमितकालव्याप्तं, तत्प्रथमतया-तद्योगप्रथमतया-चन्द्रयोगारम्भकालतया सायं-सायंकाले चन्द्रेण सार्द्ध योगं युनक्ति-चन्द्रण सह निवसति, ततश्च योगं युक्त्वा -चन्द्रेण सह योगमुपेत्य तं योगमनपरिवर्त्तयति-तं योगं विनिमयति, तं योगमनुपरिवर्त्य-चन्द्रयोगं विनिमयय्य पुनः प्रातः-प्रातः काले-सूर्योदयासनसमये तं च युक्तं-स्वात्मना सार्द्ध निवसन्तं चन्द्रं रोहिण्याः समर्पयतिरोहिणीनक्षत्राय ददाति, अर्थात् स चन्द्रः कृत्तिकां विहाय रोहिणीं प्रविशतीति एवमिदं कृत्तिकानक्षत्रं द्वय क्षेत्र-सा काहोरात्रपरिमितक्षेत्र यावञ्चन्द्रेण सह योगमुपैति, प्रागुक्तयुक्तिवशाच्चोभयभागं प्रतिपत्तव्यम् ॥ 'रोहिणी जहा उत्तराभवया' रोहिणी यथा उत्तराभाद्रपदा ॥ सम्पूर्ण अहोरात्र काल व्यापी तीस मुहर्त परिमित काल व्यापी तथा चन्द्र योग का आरम्भ सायं कालात्मक होने से सायं कालमें चन्द्र के साथ योग करता है माने चन्द्र के साथ निवास करता है तदनन्तर चन्द्रका योग प्राप्त करके उस योगका अनुपरिवर्तन माने उस योगका विनिमय करता है। उस योगका अनुपरिवर्तन माने विनिमय करके पुनः प्रभात काल में अर्थात सूर्योदय के आसन्न समय में अपने साथ निवास करने वाले चंद्रको रोहिणी नक्षत्रको समर्पित करता है माने रोहिणी नक्षत्रको दे देता है। अर्थात् वह चन्द्र कृत्तिका नक्षत्रको छोडकर के रोहिणी नक्षत्र में प्रवेश करता है । इस प्रकार यह कृत्तिका नक्षत्र द्वयर्धक्षेत्र माने देढ अहोरात्र परिमित क्षेत्र पर्यन्त चन्द्र के साथ योग करता है, पूर्वकथित युक्तिवशात् उभयभाग जानना चाहिये ॥ (रोहिणी કૃત્તિકા નક્ષત્રને સમર્પિત કરીને પછી કૃત્તિકા નક્ષત્ર પૂર્વભાગ એટલે કે પૂર્વલથી પ્રારંભ થતું હોવાથી અહોરાત્રિના પૂર્વ ભાગગત તથા સંપૂર્ણ અહોરાત્ર કાળ વ્યાપી અતવ ત્રીસ મુહૂર્ત પ્રમાણુ કાળ વ્યાપી તથા ચંદ્ર વેગનો આરંભ કાળ હોવાથી સાંજના સમયે ચંદ્રની સાથે એગ કરે છે. અર્થાત્ ચંદ્રની સાથે નિવાસ કરે છે. એ રીતે ચંદ્રને ભેગ પ્રાપ્ત કરીને એ યોગનો વિનિમય કરે છે. એ ગનું અનુપરિવર્તન અર્થાત્ વિનિમય કરીને ફરીથી પ્રભાત કાળમાં અર્થાત્ સૂર્યોદયની નજીકના સમયમાં પિતાની સાથે નિવાસ કરતાં ચંદ્રને રોહિણી નક્ષત્રને સમપિત કરે છે. એટલે કે રેહિણી નક્ષત્રને આપી દે છે. અર્થાત્ તે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રને છોડીને રેહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ રીતે આ કૃત્તિકા નક્ષત્ર દ્વધક્ષેત્ર એટલે કે દોઢ અહોરાત્ર પ્રમાણના ક્ષેત્ર પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. પૂર્વ કથિત યુક્તિ અનુસાર આ નક્ષત્ર ઉભય ભાગ સમજવું. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy