SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ....... २७ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७ प्रथमप्राभृते प्रथमप्राभृतप्राभृतम् मेवंविधे भोजने कृते शुभाय भवति १७ । अष्टादशे आदित्यचाराः, अत्रादित्यानामित्युपलक्षणं चन्द्रमसामपि चाराः वक्तव्याः १८ । एकोनविंशतितमे मासाः-मासानां नामानि संख्याश्च वक्तव्याः १९ । विंशतितमे संवत्सराः, संवत्सराणां नामानि संख्याश्च वाच्याः २० । एकविंशतितमे ज्योतिष्कस्य द्वाराणि अत्र प्राकृतत्वात् ज्योतिषां-नक्षत्रचक्राणां द्वाराणि वाच्यानि । यथाऽमृनि नक्षत्राणि पूर्वद्वाराणि, अमूनि च पश्चिमद्वाराणि इति क्रमेण वक्तव्यानीत्यर्थः २१ । द्वाविशतितमे नक्षत्राणां विचय:-चन्द्रसूर्ययोगादिविषयोनिर्णयो वक्तव्यः २२ । तदेवं प्राभृतप्राभृतसंख्याः तेषामर्थाधिकारसंख्याश्च उक्ताः ॥सू० ७॥ मूलम्-ता कहं ते वड्डो वड्डीमुहुत्ताणं आहितेति वदेज्जा ? ता के उत्पत्तिस्थान रूप गोत्र कहेंगे ।१६। सत्रहवें में नक्षत्रों का भोजन कहेंगे अर्थात् यह नक्षत्र को इस प्रकार से भोजन देने से शुभकारक होता है ।१७॥ अठारहवें में सूर्यका चार गति का कथन किया जायगा, यहां पर आदित्य यह पद उपलक्षणरूप से प्रयुक्त हुवा है अतः चन्द्र की गति का भी कथन करेंगे ।१८। उन्नीसवें में मास, मासों के नाम एवं उनको संख्या कथन किया जाता है।१९। वीसवें में संवत्सर, संवत्सरों के नाम एवं संवत्सरों की संख्या का कथन किया जायगा ।२०। एकवीसवें में नक्षत्रों के द्वारों का कथन किया जायगा अर्थात् नक्षत्रचक्र के द्वार कहने में आवेंगे जैसे की अमुक नक्षत्र पूर्व द्वारवाले हैं और अमुक नक्षत्र पश्चिम द्वारवाले है यह यथाक्रम कहे जायगें।२१॥ बाईसवें में नक्षत्रों का विचय अर्थात् चन्द्रसूर्य के योगादि विषयक निर्णय कहने में आता है ॥२२॥ इस प्रकार प्राभृतप्राभृत की संख्या एवं उसका अर्थाधिकार कहा है ॥ सू०७॥ કહેવાશે ૧પા સોળમામાં નક્ષત્રોની ઉત્પત્તિ સ્થાન રૂપ નેત્ર કહેવામાં આવશે. ૧૬ સત્તરમામાં નક્ષત્રોનું ભજન કહેવામાં આવશે. એટલે કે અમુક નક્ષત્રને અમુક રીતે ભેજન આપવાથી શુભકારી થાય છે તે બતાવાશે. ૧૭ અઢારમામાં સૂર્યની ચાર ગતિનું કથન કરવામાં આવશે. અહીંયા આદિત્ય એ પદ ઉપલક્ષણ રૂપે પ્રયુક્ત થયેલ છે. તેથી ચંદ્રની ગતિનું પણ કથન કરવામાં આવશે. ૧૮ ઓગણીસમામાં માસ, માસના નામે, અને તેમની સંખ્યાનું કથન કરવામાં આવશે. ૧લા વીસમામાં સંવત્સર, સંવત્સરના નામ સંવત્સરની સંખ્યાનું કથન કરવામાં આવશે. ૨૧ એકવીસમામાં નક્ષત્રના દ્વારનું કથન કરવામાં આવશે. એટલે કે નક્ષત્રચકના દ્વારા કહેવામાં આવશે. જેમકે–અમુક નક્ષત્ર પૂર્વ દ્વાર વાળા છે. અને અમુક નક્ષત્ર પશ્ચિમઢાર વાળા છે. તે કમાનુસાર કહેવામાં આવશે. રિલા બાવીસમામાં નક્ષત્રોને વિચય-એટલે કે ચંદ્ર સૂર્યને ગાદિ વિષયક નિર્ણય કહે વામાં આવશે. મારા આ રીતે પ્રાભૃતપ્રાકૃતની સંખ્યા અને તેને અર્વાધિકાર કહેવામાં આવેલ છે. સૂત્ર છા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy