________________
10
सूर्यप्रज्ञप्तिसूत्रे अमावास्या पोर्णमासीसन्निपातो वक्तव्यः ७ । अष्टमे नक्षत्राणां संस्थितिः-संस्थानं, नक्षत्राणां संस्थितिः कीदृशीति कथनीया ८ । नयमे नक्षत्राणां ताराग्रं-तारापरिमाणम् प्रतिनक्षत्रस्वरूप ज्ञाने तेषु तेषु च नक्षत्रेषु कियत्य स्तारा इति कथनीयम् ९ । दशमे नेता वक्तव्यः, अर्थात् कति नक्षत्राणि स्वयमस्तमगनेन अहोरात्रपरिसमाप्त्या के मासं नयन्तीति १० । अपरस्मिन्नेकादशे प्राभृतप्राभृते चन्द्रमार्गाः-चन्द्रमण्डलानि नक्षत्राद्यधिकृत्य वनव्यानीति च ११ । द्वादशे नक्षत्राधिपतीनां देवताना मध्ययनानि । अधीयते-ज्ञायते एमि रित्यध्ययनानि वक्तव्यानि १२ । त्रयोदशे मुहूर्तानां नामकानि नामानि वक्तव्यानि १३ । चतुर्दशे दिवसाः रात्रयश्चोक्ताः १४ । पञ्चदशे तिथयः-तिथीनां नामानि च १५ षोडशे गोत्राणि-नक्षत्राणा मुत्पत्तिस्थानानि वक्तव्यानि १६ । सप्तदशे नक्षत्राणां भोजनानि वाच्यानि, यथेदं नक्षत्रपकुल कहना चाहिये छटे में पूर्णमासी विषयक कथन करना चाहिये ॥६॥ सातवें में (सन्निपात) दोनों पक्षकी सन्धी अर्थात् अमावास्या एवं पूर्णिमा का संधिकाल का कथन करना चाहिए ॥७॥ आठवें में नक्षत्रों की संस्थितिव्यवस्था कैसी होती है यह कहना चाहिये ॥८॥ नववे में नक्षत्रों के ताराम अर्थात् तारा का परिमाण अर्थात् प्रतिनक्षत्र स्वरूप के ज्ञान में उन नक्षत्रों में कितने तारा होते हैं यह कहना चाहिये ॥९॥ दसवें में नेता का कथन करना चाहिये अर्थात् कितने नक्षत्रों अपने अस्तगमन से अहोरात्रि के परिसमाप्ति से किस मास को चलाता है यह कहना चाहिये ॥१०॥ ग्यारहवें प्राभृतप्राभूत में चन्द्रमार्ग माने चन्द्रमंडल नक्षत्रादि को अधिकृत करके कहना ॥११॥ बारहवें प्राभृतप्राभृत में नक्षत्रों के अधिपति देवताओं के कथन किया जाता है । अर्थात् देवताध्ययन कहा जाता है ॥१२॥ तेरहवें में मुहूर्तों को कहना चाहिये ॥१३॥ चौदहवें प्राभृतप्राभृत में दिवस एवं रात्रिका कथन किया जायगा।१४। पंद्रहवें में तिथि के नाम कहने में आवेगा।१५। सोलहवें में नक्षत्रो સંબંધમાં કથન કરવું જોઈએ. દા સાતમમાં “સન્નિપાતા” બેઉ પક્ષની સધી એટલે કે અમાસ અને પુનમના સંધીકાળનું કથન કહેવું જોઈએ. હા આઠમામાં નક્ષત્રની સંસ્થિતિ વ્યવસ્થા કેવી હોય છે તે કહેવું જોઈએ !૮ નવમામાં નક્ષત્રના તારા અર્થાત્ તારાઓનું પરિમાણ એટલે કે દરેક નક્ષત્રનું સ્વરૂપ જાણવામાં તે તે નક્ષત્રમાં કેટલા તારા હોય છે? એ કહેવું જોઈએ. લા દસમામાં નેતાનું કથન કરવું જોઈએ અર્થાત્ કેટલા નક્ષત્રો પિતાના અસ્તગમનથી અહેરાત્રિની પરિસમાપ્તિથી કયા માસને ચલાવે છે તે કહેવું જોઈએ. ૧૦ અગીયારમા પ્રાભૃત પ્રાભૃતમાં ચંદ્રમાર્ગ એટલે કે ચંદ્રમંડલ નક્ષત્રાદિને અધિકાર કહે ૧૧ બારમા પ્રાભૃત પ્રાભતમાં નક્ષત્રોના અધિપતિ દેવતાઓનું કથન કરવામાં આવે છે. અર્થાત્ દેવાધ્યયન કહેવાય છે. ૧૨ તેરમામાં મુહૂર્તોનું કથન કહેવું જોઈએ ૧૩ ચૌદમામાં દિવસ અને રાતનું કથન કહેવું જોઈએ. ૧૪ પંદરમામાં તિથિના નામો
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧