SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् परिमाणं भवति । इत्यत्रापि विशदभावना पूर्वोक्तव्याख्यायां प्रदर्शितैव, किमत्र बृहल्लेखप्रयासेन । इत्थमेव चतुर्थे मण्डले पत्रिंशत् द्वाभ्यां गुण्यते तदा ३६x२=७२ गुणनफलं द्विसप्ततिरायाति, इदं च ध्रुवराशेरपनीय शेषेण ध्रुवराशिना तृतीयमण्डगतं दृष्टिपथप्राप्तता परिमाणं सहितं क्रियते चेत्तदा तत्र चतुर्थे मण्डले दृष्टिपथप्राप्ततापरिमाणं भवेद् यथा३२०८६, द्वात्रिंशत् सहस्राणि षडशीत्यधिकानि, योजनानामष्टापश्चाशच्च षष्टिभागा योजनस्य एकस्य च पष्टिभागस्य सत्का एकादशैकषष्टिभागाः॥ इत्थमेवावशिष्टेषु चतुरशीत्यधिकशतसंख्यकेषु मण्डलेषु गणितं भावनीयम् । तद् यदा सर्वाभ्यन्तरे मण्डले दृष्टिपथप्राप्ततापरिमाणं ज्ञातुमिष्यते तदा पत्रिंशद्वयशीत्यधिकेन शतेन गुण्यते तदा १८२४ लेवें । इस प्रकार अधिकृत तीसरे मंडल में यथाकथित दृष्टिपथप्राप्तता का परिमाण हो जाता है। यहां पर भी स्पष्टरूप से पूर्वोक्त व्याख्या में प्रदर्शित कर ही दिया है अतः विस्तार कर कहने की आवश्यकता रहती नहीं अर्थात् वृथा ग्रंथविस्तार का क्या प्रयोजन । इसी प्रकार चौथे मंडल में छत्तीस को दो से गुणा करे तो-३६x२-७२ गुणन फल बहत्तर होता है। इस संख्या को ध्रुवराशी से दूर करके शेष ध्रुवराशी से तीसरे मंडल का दृष्टिपथ प्राप्तता का परिमाण जोडे तो चौथे मंडल का दृष्टिपथप्राप्तता का परिमाण हो जाता है। जैसे कि-३२०८६०, ६ बत्तीस हजार छियासी योजन तथा एक योजन का साठिया अठावन भाग तथा इकसठिया एक भाग सहित इकसठिया ग्यारह भाग हो जाता है। इसी प्रकार अवशिष्ट एक सो चोरासी मंडलों में गणित का विचार कर लेवें । वह जैसे सर्वाभ्यन्तर मंडल में दृष्टिपथप्राप्तता का परिमाण जानने का विचार करे तब छत्तीस को एक सो बिरासी से गुणा करे तो १८२४३६६५५२ छ हजार पांच सो बावन गुणनપ્રમાણેના ક્રમથી બધે જ ગણિત પ્રમાણ સમજી લેવું. આ પ્રમાણે અધિકૃત ત્રીજા મંડળમાં યુક્ત રીતે દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ થઈ જાય છે, અહીંયાં પણ સ્પષ્ટરૂપે પૂર્વોક્ત કથનમાં બતાવવામાં આવી ગયેલ છે જેથી વિસ્તાર પૂર્વક કહેવાની જરૂર રહેતી નથી. અર્થાત્ વૃથા ગ્રન્થ વિસ્તાર કરવાથી શું લાભ ? આ પ્રમાણે ચોથા મંડળમાં છત્રીસને બેથી ગુણવામાં આવે તે ૩૬+૨=૭૨ ગુણન ફળ બેતર થાય છે. આ સંખ્યાને ધવરાશીમાંથી ઓછા કરીને બાકીની ધ્રુવરાશીમાં ત્રીજા મંડળની દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ મેળવવામાં આવે તો ચેથા મંડળના દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ થઈ જાય છે. જેમ કે ૩૨૦૮૬૬ બત્રીસ હજાર છાસી જન તથા એક જનના સાઠિયા અઠાવન ભાગ તથા એકસાઠિયા એક ભાગ સહિત એકસાઠિયા અગ્યાર ભાગ થઈ જાય છે, એજ પ્રમાણે બાકીના એક ચર્યાશી મંડળમાં દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ જાણવાને વિચાર કરે તે છત્રીસને એકસે ખ્યાશીથી ગણવામાં આવે તે ૧૮૨૪ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy