SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ सूर्यप्रज्ञप्तिसूत्रे पुरओ गच्छइ' तावद् येनान्तरेण मण्डलान्मण्डलं संक्रामन् सूर्यः कर्णकलं निर्वेष्टयति, एतावतीं च खलु अद्धां पुरतो गच्छति ॥ श्रूयतां तावद् गुणविशेषः येनान्तरेण-यावता कालेनापान्तरालेन, मण्डलान्मण्डलम्-एकस्मान्मण्डलाद्' अपरं मण्डलान्तरं संक्रामन्-संक्रमितु मिच्छन् सूर्यः कर्णकल्पम्-अधिकृतं मण्डलं निर्वेष्टयति-मुश्चति, एतावतीम्-इयत्प्रमाणां च खलु अद्धाम्-अनन्तरकालपरिमाणस्वरूपां पुरतो गच्छति-अग्रे याति-द्वितीयमण्डलपर्यन्तेऽपि गच्छतीति ।। अर्थात् अधिकृतं मण्डलं किल कर्णकलं निर्वेष्टितम् अतोऽपान्तरालगमनकालोऽधिकृतमण्डलसत्क एवाहोरात्रेऽन्तर्भूतस्तथा च सति द्वितीये मण्डले संक्रान्तः सन् तद्गतकालस्य मनागपि अहीनत्वात यावता कालेनापान्तरालं गम्यते तावता कालेन पुरतो गच्छति । ततः किमित्याह-'पुरतो गच्छमाणे मंडलकालं ण परिहवेइ, तेसी णं मंडलाओ मंडलं संकममाणे सरिए कण्णकलं णिवेढेइ, एवइयं च अद्धं पुरओ गच्छइ' जिस अंतर से एक मंडलसे दूसरे मंडल में संक्रमण करता हुवा सूर्य कर्ण कलासे छोडता है इतने प्रमाण की अद्धा आगे जाती है। कहने का भाव यह है कि दूसरे मत में क्या गुण है सो दिखलाते हुवे भगवान् कहते हैं किजिस अंतर से माने जितना अपान्तराल से एकमंडल से दूसरे मंडलान्तर में संक्रमण करने की इच्छावाला सूर्य कर्णकला माने स्वाधिष्ठित मंडलको छोडता है इतना प्रमाणवाली अन्तरकालपरिभ्रमणरूप अद्धा आगे जाती है माने दूसरे मंडलके पर्यन्त तक जाती है अर्थात् अधिकृत मंडल कर्णकला से छोडता है अतः अपान्तराल में जाने का काल अधिकृत मंडल में रहा हुआ अहोरात्र में अन्तर्भूत हो जाता है ऐसा होने पर दूसरे मंडल में संक्रान्त होकर उसमें रहा हुवा काल जरासा भी न्यून नहीं होता जितने कालमें अपान्तराल में गमन होता है इतना ही काल में आगे जाता है, इससे क्या होता है सो n=૪૬) જે અંતરથી એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતા સૂર્ય કર્ણકળાથી છેડે છે, એટલા પ્રમાણની અઢા આગળ જાય છે. કહેવાનો ભાવ એ છે કે--બીજા મતવાળાના કથનમાં શું ગુણ છે, તે બતાવતા ભગવાન કહે છે કે-જેટલા અંતરથી એટલે કે જેટલા અંતરાલથી એક મંડળથી બીજા મંડલાન્તરમાં સંકમણ કરવાની ઈચ્છાવાળે સૂર્ય કર્ણ કલા એટલે કે પોતે વ્યાપ્ત કરેલ મંડળને છેડે છે. એટલા પ્રમાણ વાળું અંતરકાળના પરિભ્રમણ રૂપ અદ્ધા આગળ જાય છે. અર્થાત બીજા મંડળના અંત સુધી જાય છે, અર્થાત્ અધિકૃત મંડળ કર્ણ કળાથી છોડે છે. તેથી અપાન્તરાલમાં જવાનો કાળ અધિકૃત મંડળમાં રહેલ અહેરાત્રમાં અતભૂત થઈ જાય છે, તેમ થવાથી બીજા મંડળમાં સંક્રાન્ત થઈને તેમાં રહેલ કાળ જરા પણ ન્યૂન થતો નથી જેટલા કાળમાં અપાન્તરાલમાં ગમન થાય છે, એટલા કાળમાં આગળ જાય છે. આનાથી શું થાય છે? તે ४ छ, (पुरओ गच्छमाणे मंडलकालं ण परिहवेइ तेसि णं अयं विसेसे) मा । सूर्य શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy