SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ सूर्यप्रज्ञप्तिसूत्रे मण्डलान्तरसंक्रमणविषये, एके-प्रथमास्तीर्थान्तरीयाः एवं वक्ष्यमाणप्रकारकं स्वमतमाहुःकथयन्ति ॥ तद्यथा___ 'ता मंडलाओ मंडलं संकममाणे संकममाणे सूरिए भेयघाएणं संकमइ' तावन्मण्डलामण्डलं संक्रामन् संक्रामन् सूर्यो भेदधातेन संक्रामति ।। प्रथमो वदति श्रूयतां तावत् मममतमित्थं मण्डलान्मण्डलम्-एकस्मान्मण्डलादपरमण्डलं संक्रामन्-संक्रमितुमिच्छन् सूर्यो भेदघातेन-गतिभेदेन-मण्डलानां न्यूनाधिकप्रमाणत्वाद् गतिविशेषेण संक्रामति-संक्रमित मिच्छति । भेदो नाम मण्डलस्य मण्डलान्तरस्य चापान्तरालं-मण्डलयोर्मध्यप्रदेशमिति यावत्, तत्र घातो नाम गमनम् । अर्थाद् विवक्षिते मण्डले सूर्येणापूरिते सति तदनन्तरमपान्तरालगमनेन द्वितीयं मण्डलं संक्रामति-संक्रम्य च तस्मिन् मण्डले चारं चरतीत्यर्थः। में वक्ष्यमाण प्रकारकी दो प्रतिपत्ती माने मतान्तर कहे गये हैं जो इस प्रकार से है (तत्थ एगे एव मासु) उन दोनों में एक इस प्रकारसे कहता है अर्थात् एक मंडल से दूसरे मंडल के संक्रमण करने के संबंध में प्रथम तीर्थान्तरीय निम्नोक्त प्रकारसे अपने मतको प्रगट करता है जो इस प्रकार से है-(ता मंडालाओ मंडलं संकममाणे संकममाणे मरीए भेयघारण संकमइ' एक मंडलसे दसरे मंडल में संक्रमण करता हवा सूर्य भेदधात से संक्रमण करता हैअर्थात् प्रथम मतवादो के कथनका भाव यह है कि इस विषय में मेरा मत सनिये-एक मंडल से दूसरे मंडल में संक्रमण करता हवा सूर्य भेदरातसे माने गतिभेद से अर्थात् मंडलों के न्यूनाधिक प्रमाण होने से गतिविशेष से गमन करता है अर्थात् संक्रमण करने की इच्छा करता है। भेदमाने एकमंडल से दूसरा मंडलका अन्तराल अर्थात् दोनों मंडलों के बीच का प्रदेश उसमें घात माने गमन अर्थात् एक मंडल सूर्य से पूरित होने पर उसके अनन्तरके अपान्तराल में गमन करके दूसरे मंडल में संक्रमण करना माने जाना' मतान्त। ४ा छ. २ ॥ प्रमाणे छ. (तत्थ एगे एवमासु) को मे भतवादीयोमा એક આ પ્રમાણે કહે છે અર્થાત્ એક મંડળથી બીજા મંડળના સંક્રમણ કરવાના વિષયમાં પહેલે અન્યતીથિંક આ નીચે જણાવેલ પ્રકારથી પોતાના મતને પ્રગટ કરે છે. તે આ प्रभारी छ, (ता मंडलामो मंडलं संकममाणे संकममाणे सूरिए भेयघाएणं संकमइ) मे મંડળમાંથી બીજી મંડળમાં સંક્રમણ કરતો અર્થાત્ ગમન કરતે સૂર્ય ભેઘાતથી સંકમણ કરે છે. પહેલા મતવાદીના કહેવાને ભાવ એ છે કે આ વિષયમાં તે કહે છે કે એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતે સૂર્ય ભેદઘાતથી એટલે કે ગતિભેદથી અર્થાત્ મંડળનું ઓછાવત્ત પ્રમાણ હોવાથી ગતિ વિશેષથી ગમન કરે છે એટલે કે સંક્રમણ કરવાની ઈચ્છા કરે છે. ભેદ એટલે એક મંડળથી બીજા મંડળનું અંતરાલ એટલે કે બન્ને મંડળની વચ્ચેનો પ્રદેશ તેમાં ઘાત એટલે ગમન અર્થાત્ એક મંડળ સૂર્યથી પૂરાય પછી તેના અન્તલના અપાતરાલમાં ગમન કરીને બીજા મંડળમાં સંક્રમણ કરવું એટલે કે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy