________________
२७८
सूर्यप्रज्ञप्तिसूत्रे तामेव रातो, ते णं इमाई पुरथिमपच्चत्थिमाई जंबुद्दीवभागाई तिरियं करेंति, तिरिय करित्ता दाहिणुत्तराई जंबुद्दीवभागाइं तामेव रातो' तदा खलु इमौ दक्षिणोत्तरौ जम्बूद्वीपभागो तिर्यक्कुरुतः, तिर्यक् कृत्वा पूर्वपश्चिमौ जम्बूद्वीभागौ तदैव रात्रिः, तदा खलु इमौ पूर्वपश्चिमौ जम्बूद्वीपभागौ तिर्यक्कुरुतः, तिर्यक् कृत्वा दक्षिणोत्तरौ जम्बूद्वीपभागौ तदैव रात्रिः, ___ यदा प्रभातसमये रत्नगर्भाया वसुन्धरायाः पूर्वस्यां दिशि द्वौ सूयौँ उत्तिष्ठत स्तदातस्मिन् समये खलु इति निश्चितम् इमौ-पुरोदृश्यमानौ दक्षिणोत्तरौ जम्बूद्वीपभागौ तावेवोद्गतौ सूर्यो तिर्यव कुरुतः-तिरश्चीनं भ्रमन्तौ प्रकाशयतः, तौ च भागौ यथावत् प्रकाश्य तदैव-तस्मिन्नेव काले पूर्वपश्चिमौ जम्बूद्वीपभागौ रात्रिः-रात्रिं कुरुतः-न तद्भागौ द्वौ प्रकाशयतः । तदा-तस्मिन् समये खलु-इति निश्चितं तावेव सूर्यो इमौ-पुरोवर्तमानी पूर्वपश्चिमौ जम्बूद्वीपभागौ यदा तिर्यक्कुरुतः-तिर्यग् भ्रमन्तौ प्रकाशयत स्तदा तिर्यक् कृत्वा माइं जंबुद्दीवभागाइं तिरियं करे ति, तिरियं करित्ता दाहिणुत्तराई जंबुद्दीवभागाइं तामेव रातो) तब यह दक्षिणोत्तर का जंबूढीप का भाग माने दोनों भाग को तिर्यक करता है तिर्यक् कर के पूर्व-पश्चिम के जंबूद्वीप का दो भाग में रात्रि करता है । जब इस पूर्वपश्चिम के दो भाग को तिर्यक करता है तब दक्षिण उत्तर के जंबूढीप के दो भाग में रात्रि करता है। ___ कहने का भाव यह है कि जब प्रभातकाल में रत्नगर्भा वसुन्धरा के पूर्व दिशा में दो सूर्य उदित होता है उस समय यह दक्षिणउत्तर जम्बूद्वीप के दो भाग को प्रकाशित करता है माने तिर्यक् भ्रमण करके प्रकाशित करता है वही यथावत् प्रकाशित करके उसी समय पूर्व पश्चिम के जंबूद्वीप के दो भाग में रात्रि करता है माने उन दो भागों को प्रकाशित नहीं करता है । तथा उस समय वही दो सूर्य पूर्व पश्चिम का जम्बूद्वीप के दो भागों को जब तिर्यक जंबुद्दीवभागाई तामेव रातो तेणं हामई पुरथिमपच्चस्थिमाई जंबुद्दीवभागाइं तिरियं करेंति तिरियं करित्ता दाहिगुत्तराई जंबुदीवभागाई त.मेव रातो) त्यारे दक्षिणेत्तर दिशा दीवाणे ભાગ અર્થાત્ બને ભાગોને તિર્યા કરે છે. તિર્યફ કરીને પૂર્વ પશ્ચિમના જંબૂદ્વીપના બે ભાગમાં રાત્રિ કરે છે, જ્યારે આ પૂર્વ પશ્ચિમના બે ભાગને તિર્ય કરે છે ત્યારે દક્ષિણઉત્તરના જંબુદ્વીપના બે ભાગોમાં રાત્રિ થાય છે. કહેવાનો ભાવ એ છે કે-જ્યારે પ્રભાતકાળમાં રત્ન ગર્ભા વસુંધરાની પૂર્વ દિશામાં બે સૂર્ય ઉદિત થાય છે. એ સમયે આ દક્ષિણ ઉત્તરના જંબૂ દ્વીપના બે ભાગેને પ્રકાશિત કરે છે અર્થાત્ તિર્યફ ભ્રમણ કરીને પ્રકાશિત કરે છે ત્યાં જ યથાવત્ પ્રકાશિત કરીને એજ સમયે પૂર્વ પશ્ચિમના જબૂદ્વીપના બે ભાગોમાં રાત્રિ કરે છે, એટલે કે એ બે ભાગને પ્રકાશિત કરતા નથી, તથા એ સમયે એજ બે સૂર્ય પૂર્વ પશ્ચિમના જંબુદ્વીપના બે ભાગોને જ્યારે તિર્યકુ ભ્રમણ કરીને પ્રકાશિત કરે છે. ત્યારે વક્રગતિથી પૂર્વ પશ્ચિમના બે ભાગોને પ્રકાશિત કરીને એજ સમયે દક્ષિણ ઉત્તરના જંબુદ્વીપના બે ભાગમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧