SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २० प्रथमप्राभृते अष्टम प्राभृतप्राभृतम् २१९ भाषयेति)। एतत्तुल्यं यदि प्रथममण्डलविष्कम्मपरिमाणे योज्यते तदा द्वितीयमण्डलविष्कम्भायामपरिमाणं यथोक्तमुपपद्येत, तत्र त्रीणि योजनशतसहस्राणि पश्चदशसहस्राणि एकं च सप्तोत्तरं योजनशतं किञ्चिद्विशेषाधिकं परिरयपरिमाणं भवति । सावयवाङ्कानां गुणनभजनादौ किश्चित् स्थौल्यं स्वाभाविकमिति दर्शनात् किञ्चिद्विशेषाधिकमित्युक्तम् ॥ तथाहि-पूर्वमण्डलविष्कम्भायामपरिमाणादस्य मण्डलस्य विष्कम्भायामपरिमाणे पश्चयोजनानि पञ्चत्रिंशच्चैकपष्टिभागा योजनस्याधिकत्वेन भवितव्यम् , तेनास्य राशेः पृथक्परिरयपरिमाणमानेतव्यमिति गणितयुक्त्या सिध्यति । तत्र पञ्चयोजनानि यद्येकषष्टिभागकरणार्थमेकषष्टया गुण्यन्ते तदा जातानि त्रीणि शतानि पश्चोत्तराणि ३०५, अत्र यदि उपरितनाः पञ्चत्रिंशदेकपष्टिभागा योज्यन्ते तदा जातानि त्रीणि शतानि चत्वारिंशदधिकानि ३४०, अत्रापि सावयवोऽङ्कस्त्यक्तस्तेन ३०५+३५-३४० अस्याङ्कस्य वर्गः ३४०= इस प्रकार से जो प्रथम मण्डल का विष्कम्भ परिमाण में जोड दे तो दसरे मंडल का विष्कम्भ और आयाम का परिमाण यथोक्त प्रकार से मिल जाता है, उसमें तीन लाख पंद्रह हजार तथा एक सो सात से कुछ विशेषाधिक परिरय माने परिधि का प्रमाण होता है। सावयव अंको के गुणा करने में तथा भाग करने आदि में कुछ स्थौल्य स्वाभाविक है इस प्रकार दिखाने के हेतु से किंचित् विशेषाधिक इस प्रकार से कहा है, जैसे कि पूर्व मंडल के विष्कम्भ एवं आयाम के परिमाण से इस मंडल के विष्कम आयाम परिमाण में पांच योजन तथा एक योजन का पैंतीस इकसठिया भाग अधिकता से भावित कर लेवें इस प्रकार करने से इस राशि के पृथक परिरयपरिमाण आ जाता है यह गणित प्रकार से सिद्ध हो जाता है। पांच योजन को यदि इकसठ भाग करके इकसठ से गुणा जाय तो तीन सो पांच ३०५ होते हैं, इसमें जो ऊपर के पैंतीस इकसठिया भाग को जोड देवें तो तीन सो चालीस આ પ્રમાણ જે પહેલા મંડળના વિષ્કભપરિમાણમાં મેળવવામાં આવે તે બીજા મંડળનો વિષંભ અને આયામનું પરિમાણ યક્ત રીતે મળી જાય છે, તે ત્રણ લાખ પંદર હજાર એક સાત તથા કંઈ વધારે પરિશ્ય એટલે કે પરિધિનું પ્રમાણ થાય છે, સાવયવ અંકને ગુણાકાર કરવામાં તથા ભાગ કરવા આદિમાં કંઈક સ્કૂલતા સ્વાભાવિક છે. આ પ્રકાર બતાવવા માટે કંઇક વિશેષાધિક એમ કહેલ છે, જેમકે પૂર્વમંડળના વિધ્વંભ અને આયામના પરિમાણમાં પાંચ જન તથા એક એજનના પાંત્રીસ એકસથિા ભાગે અધિકતાથી ભાવિત કરી લેવા. આ પ્રમાણે કરવાથી આ રાશીનું અલગ પરિય પરિમાણુ આવી જાય છે. આ ગણિત પ્રકારથી સિદ્ધ થાય છે. પાંચ એજનના જે એક સાઠ ભાગ કરીને એકસાઠથી ગણવામાં આવે તે ત્રણસે પાંચ ૩૦૫ થાય છે તેમાં જે ઉપરના પાંત્રીસ એકસડિયા ભાગને ઉમેરવામાં આવે તે ત્રણસો ચાળીસ ૩૪૦ થઈ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy