SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यप्रशप्तिसूत्रे ११३५+३=३४०५, केवलमत्र द्वितीयमतययासमानमेव पृथगुक्तम् अर्थात प्रथमस्य विष्कम्भमानाद् द्वितीयस्य विष्कम्भमानं पृथक् द्वितीयात् तृतीयस्य पृथगुक्तं दृश्यते, परिरयपरिमाणगणितं तु सर्वेषां समानमेव, विष्कम्भमानात् परिधिमानं त्रिगुणमेव त्रयाणां मते । तद्यथा (१) प्रथमस्य मते विष्कम्भमानम् =११३३ परिधिमानम् ३३९९ (२) द्वितीयस्य विष्कम्भमानम् ११३४ परिधिमानम् ३४०२ (३) तृतीयस्य विष्कम्भमानम् ११३५ परिधिप्रमाणम्-३४०५ सर्वत्र विष्कम्भमानात् परिधिमानं त्रिगुणतुल्यमेवेति त्रीण्यपि मतानि मिथ्यारूपाणि परिरयपरिमाणमात्रेऽपि व्यभिचारदर्शनात् तेभ्यः पृथक् स्वमतमुपन्यस्यति-भगवान् वीत११३५+३=३४०५ यहां पर केवल दूसरा दो के मत समान ही है अर्थात् प्रथम वादी के विष्कम्भमान से दूसरे का विष्कम्भमान पृथक होता है दूसरे से तीसरे वादी का मत भिन्न होता है परंतु परिरय परिमाण का गणित तो सभी का समान ही होता है तीनों के मत से विष्कम्भ के मानसे परिधि का मान तीन गुना ही होता है, जो इस प्रकार से होता है (१) प्रथम वादि के मत से विष्कम्भ का मान ११३३ ग्यारहसो तेतीस योजन तथा परिधिमान ३३९९ तेतोससो नन्नाणु (२) दूसरे वादी के मत से विष्कम्भमान ११३४ ग्यारहसो चोतीस तथा परिधि मान-३४०२ तीन हजार चारसो दो (३) तीसरा वादी के मत से विष्कम्भमान ११३५ ग्यारहसो पैंतीस तथा परिधि प्रमाण ३४०५ तीन हजार चारसो पांच तीनों के मत से विष्कम्भ के मान से परिधि का मान तिनगुणा समान ही है। ये तान मत मिथ्यारूप है આ કથનમાં કેવળ બીજા બે મત સરખો જ છે, અર્થાત્ પહેલાવાદીના વિઝંભમાનથી બીજાને વિખંભમાન જુદો પડે છે, બીજા વાદીના કથન કરતાં ત્રીજા વાદીને મત જુદો છે પરંતુ પરિધિના પરિમાણનું ગણિત તે બધાનું સરખું જ છે. ત્રણેના મતથી વિષ્કભના માનથી પરિધિનું માન ત્રણગણું જ થાય છે. (૧) પહેલા વાદિના મતથી વિધ્વંભનું માન ૧૧૩૩ અગીયારસે તેત્રીસ જન તથા પરિધિનું માન ૩૩૯૯ ત્રણ હજાર ત્રણસે નવાણ અર્થાત્ તેત્રીસ નવ્વાણુ થાય છે. (૨) બીજા વાદીના મતથી વિખંભનું માન ૧૧૩૪ અગીયારસે ચોત્રીસ તથા પરિધિનું માન ૩૪૦૨ ત્રણ હજાર ચારસો છે. (૩) ત્રીજા વાદીના મતથી વિખુંભનું માન ૧૧૩૫ અગ્યારસે પાંત્રીસ તથા પરિધિનું પ્રમાણ ૩૪૦૫ ત્રણ હજાર ચાર પાંચ છે. ત્રણેના મતથી વિષ્કભના માપથી પરિધિનું માપ ત્રણગણું થાય છે એ રીતે સમાનતા છે. આ ત્રણેના મત મિથ્યાભાવને બતાવવા. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy