SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टोका सू० २० प्रथमप्राभृते अष्टमं प्राभृतप्राभृतम् २०३ वदेत् ॥ स्थीयतां तावत् बहुविधप्रतिपति सहिता मण्डलसंस्थिति भवद्भिराख्याता, सम्प्रति मण्डलानां विषये बहु प्रष्टव्यमस्ति तत् श्रूयतां तावत् सर्वाण्यपि मण्डलपदानि-मण्डलरूपाणि पदानि स्थानानि सूर्यमण्डलस्थानानि, कियत-कियन्मात्र बाहल्येन विस्तृततया कियन्मात्र मायामविष्कम्भाभ्यां दैर्घ्यविस्ताराभ्याम् कियन्मात्रं परिक्षेपेण--परिधिना आख्यात मिति वदेत्-कथयेत् प्रणतं मां बोधयेत् एवं भगवता प्रणतेन कुशाग्रधिया शिष्येण प्रश्ने कृते सति वीतरागो भगवान् एतद्विषये परतीर्थिकप्रतिपत्तीनां मिथ्याभावोपदर्शनायाचार्यदिशा प्रथमतस्ता एवोपन्यस्यति-'तत्थ खलु इमा तिण्णि पडिवत्तिओ पण्णत्ताओ' तत्र खलु इमास्तिस्रः प्रतिपत्तयः प्रज्ञप्ताः, तत्र-मण्डलबाहल्यादि विचारविषये खलु-इति निश्चितम् बाहल्यचाले एवं कितने आयामविष्कंभवाले तथा कितना परिक्षेपवाले कहे गये हैं सो आप मुझे कहिये । कहने का भाव यह है कि-आपने अनेक प्रकार की प्रतिपत्ति सहित मंडल की संस्थिति यानि व्यवस्था कही है। अब भी मंडलों के विषय में बहुत ही पूछने का है वह आप सुनिये सभी मंडलपद माने मंडलरूप स्थान अर्थात् सूर्य मंडल के स्थान कितना बाहल्यवाला माने स्थूलतावाला कितना आयाम विष्कम्भवाला माने दैर्ध्य विस्तारयुक्त कितने परिक्षेपवाला अर्थात् परिधिवाले कहे गये है सो आप कहिए । इस प्रकार से कुशाग्र बुद्धि गौतमस्वामीने प्रणाम करके प्रश्न करने पर वीतराग परमार्थदर्शी प्राप्त केवलज्ञान भगवान् महावीर स्वामीने इस विषय में परतीर्थिकों के मिथ्याभावों को दिखाने के हेतु से परतीथिकों के आचार्यों ने कही हई प्रतिपत्तियों को कहते हैं 'तत्थ खलु इमा तिण्णि पडिवत्तीओ पण्णत्ताओ' हे गौतम ! तुमने पुछे हुवे विषय में ये तीन प्रतिपत्तियां कही है। कहने का भाव यह है कि मण्डलों વાળા તથા કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે, તે આપ મને કહો. કઠોવાનો ભાવ એ છે કે આપે અનેક પ્રતિપત્તિ સહિત મંડળની સંસ્થિતિ અર્થાત્ મંડળની વ્યવસ્થા કહેલ છે, હજી પણ મંડળના વિષયમાં ઘણું જ પૂછવાનું છે. તે આપ સાંભળે બધા મંડળપદ એટલે મંડળરૂપ સ્થાને એટલે કે સૂર્યમંડળના સ્થાને કેટલા બાહુલ્યવાળા એટલે કેટલા સ્કૂલ, કેટલા આયામવિઝંભવાળા એટલે કે લંબાઈ વાળા અને કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલા છે? તે આપ કૃપા કરીને મને કહો. આ પ્રમાણે કુશાગ્ર બુદ્ધિવાળા શ્રી ગૌતમસ્વામીએ વંદન કરીને પ્રશ્ન ઉપસ્થિત કરવાથી વીતરાગ પરમાર્થ દશ પ્રાપ્ત કેવળજ્ઞાનવાનું ભગવાન્ મહાવીર સ્વામીએ આ વિષયમાં પરતીથિકના મિથ્યાભાવે બતાવવાના ઉદ્દેશથી પરતીર્થિકોના આચાર્યોએ કહેલ પ્રતિપત્તિનું કથન કરે છે, જે આ પ્રમાણે છે (तत्थ खलु इमा तिष्णि पडिवत्तीओ पण्णत्ताओ) हे गौतम ! तमे प्रश्न ४२स विषयमा આ ત્રણ પ્રતિપત્તિ કહેલ છે. કહેવાનો ભાવ એ છે કે–મંડળોના બાહભ્યાદિ વિચારના શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy