SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ सूर्यप्रज्ञप्तिसूत्र मण्डलपरिभ्रमणमेषामस्तीति मण्डलवन्ति-चन्द्रादि विमानानि तद्भवो मण्डलवत्ता, तत्राभेदोपचारात् यानि चन्द्रादि विमानानि तान्येव मण्डलवत्ता इत्युच्यते, तथाचाह-ता इत्युक्त लक्षणलक्षिताः सर्वा अपि-समस्ता अपि मण्डलवत्ता-मण्डलपरिभ्रमणवन्ति-चन्द्रादि विमानानि-चन्द्रादि ग्रहाणां विमण्डलस्वरूपाणि, सर्वेषां ग्रहाणां बिम्बाः वर्तलाकारास्सन्ति, ते च स्वस्व विमण्डले परिभ्रमन्ति, परिभ्रमणमार्गाश्च पृथक पृथक मतान्तरस्वरूपेण कथिताः, तानि च मतान्तराणि अष्टस्वरूपाणि, तेषु अष्टविधेषु वस्तुतत्वस्वरूपावगमे मतान्तर स्वरूपेषु सर्वा अपि मण्डलवत्ताः समचतुरस्रसंस्थानसंस्थिता-समचतुर्भुजान्तर्गताः, समास्तुल्याचत्वारः अस्रयः कोणा यस्य तत् समचतुरस्र-समकोणचतुर्भुज-समायतं-वर्गक्षेत्रं तस्मिन् संस्थाने-तदन्तर्गते संस्थिता इत्यर्थः ॥ 'एगे एवमाहंसु १' एके एवमाहुः ॥ एके-प्रथमाः व्यता में क्रम दिखलाने के हेतु से जैसी को मंडल का परिभ्रमण जिन को हो सो मंडलचन्ति-चन्द्रादि विमान उसका उदभव सो मंडलवत्ता उनके अभेदोप्रचार से जो चन्द्रादि विमान वही मंडलवत्ता इस प्रकार कहा जाता है। इस उक्त लक्षण से उपलक्षित सभी मंडलवत्ता माने मंडल में परिभ्रमणवाले चन्द्रादि ग्रहों के विमान कहे हैं। सभी ग्रहों के बिम्ब वर्तुलाकार माने गोलाकार होते हैं वे अपने अपने विमंडल में परिभ्रमण करते हैं। तथा परिभ्रमण के मार्ग अलग अलग मतान्तर के कथनानुसार कहे गये हैं वे मतान्तर आठ प्रकार के हैं । वस्तुतत्व के स्वरूप के बोध होने में उन आठ प्रकार के स्वरूपवाले मतान्तरों में सभी मंडलवत्ता समचतुरस्र संस्थानवाले अर्थात् सम नाम तुल्य है चार अत्रय माने कोने जिसका समृद्ध वह समचतुरस्र कहा जाता है समानकोण चार हाथ युक्त वर्गक्षेत्र जिसमें हो ऐसे संस्थान में माने उसके अन्तर्गत संस्थित ऐसा कहा है । 'एगे एवमासु' कोई एक इस पूर्वोक्त कथછે. અર્થાત એ તીર્થાન્તરીના અનેક પ્રકારની વક્તવ્યતામાં કમ બતાવવાના હેતુથી જેમ કે-મંડળનું પરિભ્રમણ જેને થાય તે મંડળવંતિ એવા ચન્દ્રાદિ વિમાન. તેનું ઉદ્ગમન તે મંડળના તેના અભેદેપચારથી જે ચંદ્રાદિ વિમાન એજ મંડળવત્તા એમ કહેવાય છે. આ ઉક્ત લક્ષણથી ઉપલક્ષિત બધી મંડળવત્તા અર્થાત્ મંડળમાં પરિભ્રમણવાળા ચંદ્રાદિ ગ્રહોના વિમાનો કહ્યા છે. બધા જ ગ્રહોના બિંબ વર્તુલાકાર એટલે કે ગળાકાર હોય છે. ને પિતાના મંડળમાં પરિભ્રમણના માર્ગ જુદા જુદા મતાન્તરના કથનાનુસાર કહે વામાં આવેલા છે. એ મતાન્તરે આઠ પ્રકારના છે. વસ્તુતત્વના સ્વરૂપને બોધ થવામાં એ આ પ્રકારના સ્વરૂપવાળા મતાન્તરમાં બધી જ મંડલવત્તા સમચતુરન્સ સંસ્થાનવાળી અર્થાત્ સમ એટલે કે તુલ્ય સમાન છે. ચાર અસય એટલે કે ખુણ જેના સમ હોય તે સમચતુસ્ત્ર કહેવાય છે. સમાન ખુણા ચાર હાથ યુક્ત વર્ગ ક્ષેત્ર જેમાં હોય એવા સંસ્થાનમાં मेरो तनी मह२ सस्थित सेम डेटा छे. (एगे एवमाहंसु) मे २॥ पूलित કથન પ્રમાણે પિતાના મતને પ્રગટ કરે છે. ૧ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy