SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १२ प्रथमप्राभृते पञ्चमं प्राभृतप्राभृतम् १२५ सर्वाभ्यन्तरं मण्डलमुपसंक्रम्य चारं चरति, तदा एकं योजनसहस्र-सहस्रयोजनात्मकम् ? एकं त्रयस्त्रिंशतं योजनशतं त्रयस्त्रिंशदधिकं योजनशतम्-१३३ योजनपरिमितं द्वीपं समुद्रं वा अपगाह्य-आलोडय सूर्य चारं चरति तदा खलु उत्तमकाष्ठाप्राप्त:-परमप्रकर्षतां गतः अष्टादशमुहूर्तो दिवसो भवति-पत्रिंशद्धटिकात्मको दिवसो भवति । जघन्या-लघ्वीद्वादशमुहूर्त्ता चतुर्विशति घटिकात्मिका रात्रिर्भवति । इत्थमेव यदा सूर्यः सर्वबाह्यमण्डलमुपसंक्रम्य चारं चरति-चारं चरितु मारमते तदा खलु लवणसमुद्रमेकं योजनसहस्रम् एकञ्च त्रयस्त्रिंशदधिकं योजनशतम् ११३३ योजनपरिमित मन्तरं कृत्वा अवगाह्य यदा चार चरितुमारभते-तदा उत्तमकाष्ठाप्राप्ता परमप्रकर्पतां गता अष्टादशमुहूर्ता-पत्रिंशद् घटिकात्मिका रात्रिभवति, जघन्यो-लघु-दशमुहूर्तो दिवसो भवति । अत्रोपसंहरन्नाह-'एगे एवमाहंसु' एके-पूर्वोक्तास्तीर्थ करीयाः, एवं-पूर्वोक्तप्रकारेण प्रतिपादितं स्वमतमाहुः कथयन्ति योजन द्वीप एवं समुद्रों का अवगाहन माने अवलोकन कर के सूर्य गति करता है । गति करता सूर्य जब सर्वाभ्यन्तर मंडल में जाकर गति करता है तब १३३ एकसो तेतीस योजन परिमित द्वीप समुद्रों को अवगाहित माने व्याप्त कर के सूर्य गति करता है तब उत्तम काष्ठा प्राप्त माने परम प्रकर्षप्राप्त अठारह मुहूर्त का दिवस होता है अर्थात् छत्तीस घटिका दिवस होता है एवं जघन्या चोवीस घटिकात्मक बारह मुहूर्त की रात्री होती है । इसी प्रकार जब सूर्य सर्वबाह्य मंडल का उपसंक्रमण कर के गति करना प्रारंभ करता है तब लवण समुद्र एक हजार एकसो तेतीस ११३३ योजन परिमित अन्तर कर के गति करने का प्रारंभ करते हैं तब परम प्रकर्ष प्राप्त छत्तीस घटिकात्मक अठारह मुहूर्त की रात्री होती है तथा जघन्य चोवीस घटिकात्मक बारह मुहूर्त का दिवस होता है। अब इस विषय का उपसंहार करते हुवे कहते हैं-(एगे एव माहंसु) पूर्वोक्त कोइ एक परतीर्थिक पूर्व कथित प्रकार के स्वमत का प्रतिपादन करते हैं। અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. આ રીતે ગતિ કરતો સૂર્ય જ્યારે સભ્યન્તર મંડળમાં જાય છે ત્યારે ૧૩૩ એક તેત્રીસ યોજન પ્રમાણુના દ્વીપ અને સમુદ્રોને અવગાહિત નામ વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત એટલે કે પરમપ્રકર્ષ પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અર્થાત્ છત્રીસ ઘડિનો દિવસ હોય છે. અને જઘન્ય એટલે કે સવ૫ ચોવીસ ઘડીથી યુક્ત બાર મુહૂર્તની રાત્રી હોય છે. એ જ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસકમણ કરીને ગતિ કરે છે, ત્યારે લવણસમુદ્રનું ૧૧૩૩ એક હજાર એકસો તેત્રીસ એજન જેટલા પ્રમાણનું અંતર કરીને ગતિ કરવાનો આરંભ કરે છે. ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત છત્રીસ ઘડીના પ્રમાણુવાળી અહાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણથી યુક્ત ચોવીસ ઘડીને દિવસ હોય છે. હવે આ विषयने। उपा२ ४२ता ४ छ-(एगे एव मासु) पूर्वरित ४ ५२तथि ४ मा पूर्वाहत પ્રકારથી પોતાના મતનું પ્રતિપાદન કરે છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy