SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १५ प्रथमप्राभृते चतुर्थं प्राभृतप्राभृतम् ११५ चारं चरत स्तदा खलु एकं योजनशतसहस्र षट् च चतुः पञ्चाशद योजनशतानि षइविंशति चैकषष्टिभागान् योजनस्यान्योऽन्यस्य अन्तरं कृत्वा चारं चरत आख्यातौ इति वदेत् । 'ततः तस्मात् सर्ववाह्यमण्डलसंचरणकालादनन्तरं यदा खलु एतौ द्वौ जम्बूद्वीपगतौ सूयौँ बाह्यानन्तरं-सर्वबाह्यानन्तरमक्तिनं द्वितीयं मण्डलमुपसंक्रम्य-द्वितीयमण्डलं गत्वा चारं चरतःतत्र गमनं कुरुतस्तदा खलु एकं योजनशतसहस्र-लक्षयोजनपरिमितं षट् च-पट्शतानि चतुः पञ्चाशयोजनशतानि-चतुः पञ्चाशदधिकानि षट्शतानि योजनानि, षइविंशतिं चैकपष्टिभागान् योजनस्य-(१००६५४ यो. २६३) एतन्मित मन्योऽन्यस्य-परस्परस्यान्तरं कृत्वा चारं चरत:-द्वितीयमण्डले गच्छतः आख्यातो कथिताविति स्वशिष्येभ्यो वदेत' अत्रापि अन्तरपरिमाणं सर्वबाह्यगतादष्टाचत्वारिंशदन्तरपरिमाणादक्तिने द्वितीये मण्डले यदन्तरपरिमाणं पञ्चभियॊजनैः पञ्चविंशनाचैकपष्टिभागै योजनस्योनमन्तरपरिमाणं लभ्यते, अनया युक्त्या त्रैराशिकस्थापनया च यथोक्तमन्तरपरिमाणं सिध्यति । 'तया णं अट्ठारसश्चात् जब ये दोनों सूर्य बाह्य के अनन्तरवें मंडल का उपसंक्रमण कर के गति करते हैं तब एक लाख छसो चोपन योजन तथा एक योजन के छन्वीस एकइकसठिया भाग का परस्पर में अंतर कर के गति करते हैं ऐसा कहे । अर्थात् सर्वबाह्यमंडल के संचरण काल के अनन्तर जब ये जम्बूद्वीपगत दोनों सूर्य सर्वबाह्य मंडल के पीछे का दूसरे मंडल में उपसंक्रमण कर के माने दूसरे मंडल में जाकर गति करते हैं अर्थात् वहां गमन करते हैं तब एक लाख छस्सो चोपन योजन तथा एक योजन के छच्चीसवां इकसठिया एकभाग =(१००६५४ यो. २६.) इतना परस्पर में अंतर कर के गति करते हैं अर्थात् दूसरे मण्डल में जाते कहे हैं ऐसा अपने शिष्यों को कहें। यहां पर भी अन्तरपरिमाण से पीछे के दूसरे मंडल में जो अन्तर परिमाण पांच योजन एवं एक योजन के पचीस इकसठिया भाग परिमाण प्राप्त होता है, इस युक्ति से तथा પછીનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક લાખ છસો ચેપન જન તથા એક જનના છત્રીસ એકસથિા ભાગનું અંતર કરીને એકબીજા ગમન કરે છે. તેમ સમજવું અર્થાત્ સર્વબાહ્યમંડળના સંચરણના સમય પછી જ્યારે જંબૂદ્વીપમાં રહેલ એ બને સૂર્યો સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળમાં ઉપસક્રમણ કરીને એટલે કે બીજા મંડળમાં જઇને ગતિ કરે છે. અર્થાત્ ત્યાં ગમન કરે છે. ત્યારે એક લાખ છ ચોપન જન તથા એક એજનના એકસડિયા એકસઠિયા છવ્વીસ ભાગ (૧૦૦૬૫૪ –૩૬ પરસ્પમાં આટલું અંતર કરીને ગતિ કરે છે. અર્થાત્ બીજા મંડળમાં જાય છે. એ પ્રમાણે શિષ્યોને સમજાવવું. અહીંયાં પણ અન્તર પરિમાણ સર્વબાહ્યમંડળગત અડતાલીસ અંતર પરિમાણથી પછીના બીજા મંડળમાં જે અંતર પરિમાણ પાંચ યોજન અને એક એજનના પચાસ એકસઠિયા ભાગ પરિમાણ પ્રાપ્ત થાય છે. આ યુક્તિથી તથા રેશિક સ્થાપનાથી પૂર્વોક્ત શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy