________________
८५२
प्रज्ञापनासूत्रे उच्यते यत्-पञ्चविधा परिचारणा प्रज्ञप्ता तद्यथा-कायपरिचारणा यावत्-स्पर्शपरिचारणा रूपपरिचारणा शब्दपरिचारणा मनःपरिचारणेति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'भवणवइवाणमंतरजोइसियलोहम्मोसाणेमु कप्पेसु देवा कायपरियारगा' भवनपतिकानन्यन्तरज्योतिष्कसौधर्मेशानकल्पेषु देवाः कायपरिचारकाः-कायेन-शरीरेण स्त्रीपुरुषसंयोगवत् परिचारः-विषयोपभोगः (मैथुनोपसेवनम्) येषां ते कायपरिचारकाः तथाविधा भवन्ति असुरकुमारादीशानान्तेषु संक्लिष्टोदयपुरुषवेदकर्मसापर्थेन मनुष्यवद् वैषयिकसुखनिमग्नाः सर्वाङ्गीण कायक्लेशजन्यसंस्पर्शसुखं प्राप्य प्रोतिमुपयान्ति नान्यथेति भावः, 'सणंकुमारमाहिदेसु कप्पेसु देवा फासपरियारगा' सनत्कुमारमाहेन्द्रेषु कल्पेषु देवाः स्पर्शपरिचारकाः स्पर्शन-पीनस्तनबाहुलतापाशनितम्ब जघनादिगात्रसंस्पर्शेन परिचारः-उपभोगो येषां ते स्पर्शपरिचारका स्तथाविधा भवन्ति, ते यदा विषयोपभोगं वाञ्छन्ति तदोपभोगाभिलाषेण समीपति देवीनां स्तनादिसंस्पर्शमात्रेणैव कायपरिचारापेक्षयाऽनन्तगुणसुखं वेदोप
भगवान्-हे गौतम ! भवनपति, वानव्यन्तर, ज्योतिष्क तथा सौधर्म और ईशानकल्प के देव काय से परिचारणा करते हैं । अर्थातू मनुष्य स्त्री पुरुष की तरह काय से मैथुन सेवन करते हैं । तात्पर्य यह है कि असुरकुमारों से लेकर ईशान कल्प के देव संक्लिष्ट उदयवाले पुरुष वेद के वशीभूत होकर मनुष्यों के समान वैषयिक सुख में निमग्न होते हैं और उसीसे प्रीति तृप्ति का अनुभव करते हैं, अन्यथा उन्हें तृप्ति नहीं होती।।
सनत्कुमार और माहेन्द्र कल्प के देव स्पर्शपरिचारक होते हैं । उनका परिचार (विषयभोग) देवियों के स्थूल स्तनों का बहु ओंका, नितम्बों का एवं जांघ आदि अंगोपांगों का स्पर्श करने से होता है। जब उनको विषयसुख के उप योग की अभिलाषा होती है, तब वे भोग की अभिलाषा से अपने समीपवर्तिनी देवियों के स्तन आदि का स्पर्श करते हैं। इस स्पर्श मात्र से कायपरिचारणा
ભગવાન-કે ગૌતમ! ભગનપતિ, વાનચત્તર, તિષ્ક તથા સૌધર્મ અને ઈશાન કલ્પના દેવે કાયાથી પરિચારણ કરે છે, અર્થાત મનુષ્ય સ્ત્રી-પુરુષની જેમ કાયાથી મૈથુન સેવન કરે છે.
તાત્પર્ય આકથનનું એ છે કે-અસુરકુમારથી લઈને ઈશાન ક૯૫ના દેવો સંકિલષ્ટ ઉદયવાળા પુરૂષવેદ કમને વશ થઈને મનુષ્યની જેમ વૈષયિક સુખમાં નિમગ્ન થ ય છે. અને તેનાથી પ્રીતિ–વૃતિને અનુભવ કરે છે. બીજી રીતે તેને તૃપ્તિ થતી નથી.
સનકુમાર અને મહેન્દ્ર કપના દેવે સ્પર્શ પરિચારક હોય છે. તેઓને પરિચાર (વિષયભેગ) સ્થૂલ તનેના બાહુઓના, નિતાના અને જંઘા વિગેરે અંગે પાંગના સ્પર્શ કરવાથી થાય છે, જ્યારે તેઓને વિષય સુખ ભેગવવાની અભિલાષા થાય છે ત્યારે તેઓ ભોગની અભિલાષાથી પિતાની સમીપવતિની દેવિયેના સ્તને વિગેરે અંગોપાંગને સ્પર્શ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫