SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ३४ सू० ३ देवानां परिचारणानिरूपणम् शान्तिश्चानुभवन्ति, 'बंभलोयलंतगेसु देवा रूवपरियारगा' ब्रह्मलोकलान्तकयोः कल्पयो देवाः रूपपरिचारकाः -रूपेण- सौन्दर्यादि रूपमात्रदर्शनेन परिचारा-विषयोपभोगो येषां ते तथविधा भवन्ति, ते खलु देवकामिनीनां कमनीय कामस्थानापन्न दिव्यं मादकं रूपमवलोक्य कायोपभोगापेक्षयाऽनन्तगुणं वैषयिकसुखमनुभवन्ति तावन्मात्रणैव ते उपशान्त वेदा भवन्ति 'महासुक्कसहस्सारेसु देवा सहपरियारमा' महाशुक्रसहस्रारयोः कल्पयोः देवाः शब्दपरिचारकाः-शब्देन-शब्दश्रवणमात्रेण परिचारो-विषयोपभोगो येषां ते तथा विधा भवन्ति, तेषां तावत् स्वेष्टदेवीगीतहास्यसभङ्गिमधुरालापन पुरादि क्वणनध्वनिश्रमणमात्रादेव कायोपभोगापेक्षयाऽनन्तगुणं सुखापजायते तावन्मात्रेणैव तेषां वेदोपशान्तेः, आणयपाणयआरणचुएसु कप्पेषु देवा मणपरियारगा' आनत-प्राणताच्युतेषु कल्पेषु देवाः मनःपरिचारकाः-मनसिजधिकारपरिवर्द्धित परस्पराने कविधमनःसंकल्पविकल्पेन की अपेक्षा उन्हें अनन्तगुणित सुख का और वेशेषशान्ति का अनुभव होता है। ब्रह्मलोक और लान्तक कल्पों में देव रूपपरिचारक होते हैं। उनका विषय. भोग सौन्दर्य आदि रूपमात्र के दर्शन से होता है । वे देव देवांगनाओं के कमनीय एवं काम के आधार भूत दिव्य मादक रूप को देखकर ही कायपरिचारणा की अपेक्षा अनन्तगुणित वैषयिक सुख का अनुभव करते हैं और इतने से ही उनका वेद उपशान्त हो जाता है। महाशुक्र और सहस्रार कल्पों के देव शब्द परिचारक होते हैं । उनका विषयोपभोग शब्द से ही होता है। वे अपनी प्रिय देवियों के गीत, हास्य, भाव भंगी युक्त मधुर आलाप तथा नूपुरों आदि की ध्वनि के श्रवण मात्र से काय परिचारणा की अपेक्षा अनन्त गुणित सुख का अनुभव करते हैं और उसी से उनके वेद का उपशमन हो जाता है। કરે છે. આ સ્પર્શમાત્રથી કાય પરિચારણાના કરતાં તેઓને અનન્તગણ સુખને અને વેદોપશાન્તિને અનુભવ થાય છે. બ્રહ્મલેક અને લાન્તક કપમાં દેવરૂપ પરિચારક હોય છે. તેઓનો વિષયભોગ સૌન્દર્ય વિગેરે રૂપ માત્રના જવાથી થાય છે. તે દેવે દેવાંગનાઓના કમનીય અને કામના આધારભૂત, દિવ્યમાદક રૂપને જોઈને જ કાય પરિચારણાની અપેક્ષા અનન્તગુણિત વૈષયિક સુખને અનુભવ કરે છે અને આટલાથી તેમની વેદના ઉપશાન્ત થઈ જાય છે. મહાશુક અને સહસાર કાનાં દેવ શબ્દ-પરિચારક હોય છે. તેમને વિષપભેગ શબ્દથી જ થાય છે. તેઓ પિતાની પ્રિયદેવીઓની ગતિ, હાસ્ય, ભાવ, ભંગી યુક્ત મધુર આલાપ તથા નૂપુર આદિનાં અવાજના શ્રવણ માત્રથી જ કાય–પરિચારણાની અપેક્ષા–અનન્તગુણિત સુખને અનુભવ કરે છે અને તેમાંથી જ તેમની વેદનાનું ઉપશમન થઈ જાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy