________________
प्रमेयबोधिनी टीका पद ३४ सू० २ नरयिकादीनामाहारविषयकाभोगादिनिरूपणम् ८३१ भते ! आहारे सिं आभोगनिव्वत्तिए अणाभोगानन्यत्तिए ?' हे अदन्त ! नै यिकाणां तापद् आहारः किम् आभोगनिर्वनित:-इच्छापूर्वकनिष्पादितो भवति ? किं वा अनाभोगनिर्वर्तितः-- अनिच्छापूर्वकनिष्पादितो भवति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'आभोगनिबत्तिए वि अणाभोगनिम्नतिए वि' नैरयिकाणामाहारः आभोगनिवर्तितोऽपि-इच्छया निष्पादितोऽपि भाति, अथ च अनाभोगनिर्वतितोऽपि-अनिच्छया निष्पादितोऽपि भवति, तत्र यदा नैरयिकाः मनःप्रणिधानपूर्वकमाहारं गृहन्ति तदा आमोगनिर्वतितो व्यपदिश्यते, यदा पुनर्विनैव मन:प्रणिधानम् आहार गृहंति तदा अनाभोगनिर्वतिनो व्यपदिश्यते, स च लोमाहारोऽवगन्तव्यः, एवं नैरयिकातिरिक्तानामपि जोवानामाभोगनिर्वतितोऽनाभोगनिवर्तितश्चाहारोऽवसेयः किन्तु विशेषः पुनरे केन्द्रियाणामतिस्तोका पटुमनोद्रव्यलब्धियुक्तत्वात् पटुतम आमोगः नोत्पद्यते
गौतमस्वामी हे भगवन् ! नारकों का आहार क्या आभोगनिर्वर्तित अर्थात इच्छा पूर्वक-उपयोग पूर्वक होता है, या क्या अनाभोगनिवर्तित होता है-अनिच्छा पूर्वक होता है ?
भगवान्-हे गौतम ! नारकों का आहार आभोगनिवर्तित भी होता है और अनाभोगनिर्वतित भी होता है ? जब नारक जीव मनोयोगपूर्वक आहार ग्रहण करते हैं, तब वह आहार आभोगनिर्वतित कहलाता है और जय मनोयोग के बिना ही ग्रहण करते हैं, तब अनाभोगनिर्मित कहलाता है। अना भोगनिवतित आहार लोमाहार समझना चाहिए। इसी प्रकार नारकों के सिवाय अन्यजीवों का भी आहार आमोगरिवर्तित और अनाभोगनिवतितदोनों प्रकार का समझ लेना चाहिए। किन्त विशेषता यह है कि एकेन्द्रियों में अतीव अल्प एवं अपटु मनोद्रव्यलब्धि होती है, अतएव पटुतम् आभोग બીજી દ્વાર કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકોના આડાર શું આભેગનિર્વર્તિત અર્થાત ઇચ્છા પૂર્વક, ઉપગ પૂર્વક હેય છે, અગર શું અનાગ નિર્વતિત હોય છે-અનિચ્છા पू४ सय छ ?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારકના આહાર આભેગનિવર્તિત પણ હોય છે અને અનાગનિવર્તિત પણ હોય છે. જયારે નારક જીવ મનાયેગ પુર્વક આહાર ગ્રહણ કરે છે, ત્યારે તે બહાર આભેનર્વર્તિત કહેવાય છે અને જયારે મનગના વિના જ ગ્રહણ કરે છે ત્યારે અનામનિવર્તિત કહેવાય છે. અનાગનિવર્તિત આહાર લેમાહાર સમજવો જોઈએ.
એજ પ્રકારે નારકેના સિવાય અન્ય જીવોના પણ આહાર આભેગનિર્વતિત અને અભેગનિવનિત અને પ્રકારના સમજવા જોઈએ, પરન્તુ વિશેષતા એ છે કે એકેનિદ્રામાં અવીવ અલ્પ તેમજ અપટુ મનદ્રવ્ય લબ્ધિ થાય છે, તેથી જ પટુતમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫