________________
प्रमैयबोधिनी टीका पद २९ सू० १ साकारानाकारोपयोगनिरूपणम्
०१ कुमाराणां द्वीपकुमाराणां दिक्कुमाराणां पवनकुमाराणां स्तनितकुमाराणामपि द्विविधः उपयोगः प्रज्ञप्तः साकारानाकारभेदात्, तत्रापि साकारोपयोगः पइविधः अनाकारोपयो. गस्त्रिविधो बोध्यः, तथा च नैरयिकाणां सम्यग्दृष्टिमिथ्यादृष्टिभेदेन वैविध्यात् तेषां भवप्रत्ययोऽवधिरपि नियमतः संजायते, उक्तश्च-'भवप्रत्ययो नारकदेवानाम्' (त० अ० १ सू० २२) तत्र सम्यग्दृष्टीनां नैरयिकागां मतिश्रुतावधिज्ञानानि, मिथ्यादृष्टीनान्तु मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानानि भवन्तीति सामान्येन तेषां षड्विधः साकारोपयोगः प्रतिपादितः, अनाकारोपयोगस्तु तेषां त्रिविधः सम्यग्दृशां मिथ्यादृशाश्च साधारणतयाऽयगन्तव्य स्तदुभये. षामपि अयधिदर्श नस्य प्रतिपादितत्वात् एवम् असुरकुमारादि स्तनितकुमारपर्यन्तानामपि भवनवासिनामवगन्तव्यमिति फलितम् । गौतमः पृच्छति-'पुढविकाइयाणं पुच्छ।' पृथिवीकायि दिशाकुमारो' पवनकुमारों और स्तनितकुमारों का उपयोग भी दो प्रकार का होता है साकारोपयोग और अनाकारोपयोग । इसमें भी साकारोपयोग छह प्रकार का और अनाकारोपयोग तीन प्रकार का समझना चाहिए । नारक जीव सम्यग्दृष्टि भी होते हैं और मिथ्यादृष्टि भी होते हैं और उन सभी को नियम से भयप्रत्यय अवधि भी होता है। कहा भी है-'देवों' और नारकों को भवप्रत्यय अवधि होता है। उन में जो सम्यग्दृष्टि नारक हैं, उन्हें मतिज्ञान, श्रुतज्ञान और अवधिज्ञान होता है और मिथ्यादृष्टि नारको को मत्यज्ञान, श्रुताज्ञान और विभंगज्ञान होता है। इस कारण सामान्यतः नारकों का छह प्रकार का साकारोपयोग प्रतिपादन किया गया है। उनका अनाकारोपयोग तीन प्रकार का हैं। अनाकारोपयोग सम्यग्दृष्टियों और मिथ्यारष्टियों का समान ही होता है, क्योंकि दोनों को ही अवधिदर्शन समान कहा गया है । इसी प्रकार असुरकुमारों से लेकर स्तनितकुमारों तक समस्त भवनवासियों का उपयोग भी समझ लेना चाहिए । માર, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિશાકુમારે, પવનકુમાર અને નિતકુમારેના ઉપગ પણ બે પ્રકારના હોય છે સાકારે પગ અને અનાકારો પગ એમાં પણ સાકારો પગ છે પ્રકારના અને અનાકારી પગ ત્રણ પ્રકારના સમજવા જોઈએ.
નારક જીવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે અને મિથ્યાષ્ટિ પણ હોય છે અને તે બધાને નિયમથી ભવપ્રત્યય અવધિ પણ થાય છે. કહ્યું પણ છે દેવે અને નારકોને ભવ. પ્રત્યય અવધિજ્ઞાન થાય છે. તેમાં જે સમ્યગ્દષ્ટિ નારક છે, તેમને મતિજ્ઞાન થાય છે અને મિથ્યાષ્ટિ નારકને મત્યજ્ઞાન શ્રુતજ્ઞાન અને વિભગજ્ઞાન થાય છે. એ કારણે સામાન્યતઃ નારકોના છ પ્રકારના સાકારો પગ પ્રતિપાદન કરાએલ છે. તેમના અનાકારપગ ત્રણ પ્રકારના છે. અનાકારો પગ સમ્યગ્દષ્ટિની સમાન જ થાય છે, કેમ કે બને ને અવધિદર્શન સમાન જ કહેલ છે, એ પ્રકારે અસુરકુમારોથી લઈને રતનિત.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫