________________
प्रज्ञापनासूत्रे
गौतमः पृच्छति-'सम्मामिच्छादिट्ठीणं भंते ! कि आहारए अणाहारए ?' हे भदन्त ! सम्यगमिथ्यादृष्टि स्तावत् किम् आहारको भवति? किंवा अनाहारको भवति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'आहारए नो अमाहारए' आहारको भवति सम्यमिथ्या दृष्टिः नो अनाहारको भवति संसारिणां विग्रहगतो अनाहारकत्वं भवति, सम्यगमिथ्या दृष्टित्वस्य विग्रहगतावमावात् , कालकरणासंभवात् , तदुक्तम्-'सम्मामिच्छो न कुणइ कालं' सम्यग् मिथ्यादृक् न करोति कालम्-इति, अतएव सम्यगमिथ्यादृष्टे विग्रहगत्यभावेन अनाहारकत्वाभावो बोध्यः, एवं रोत्या चतुर्विशतिदण्ड क्रमेण वक्तव्यम् किन्तु-अत्रेकेन्द्रियविकलेन्द्रिया न वक्तव्या स्तेषां सम्यगमिथ्यादृष्टित्वासंभवात् , इत्यतिदिशन्न ह-'एवं एगिदियविगलिंदियवज्ज जाय वेमाणिए' एवम्-समुच्चयतम्य मिथ्या दृष्टिजीवोक्तरीत्या एकेन्द्रिय विकलेन्द्रिययों यावत्-नैरयिकासुरकुमारादि भवनपतिपश्चेन्द्रियतिर्यग्यो निकमनुष्यवानध्य
गौतमस्वामी-हे भगवन् ! सम्यग् मिथ्यादृष्टि आहारक होता है या अना. हारक होता है ?
भगवान्-हे गौतम! सम्यग्मिथ्यादृष्टि आहारक होता है अनाहारक नहीं होता, क्योंकि संसारी जीव विग्रहगति में ही अनाहारक होते हैं, मगर सम्यग मिथ्यादृष्टि विग्रह गति में होती नहीं है, क्योंकि सम्यग मिथ्यादृष्टि की अवस्था में मृत्यु नहीं होती। कहा भी है-'सम्यग्मियादृष्टि जीव काल नहीं करता है।' इस प्रकार सम्यगमिथ्यादृष्टि की विग्रहगति न होने से अनाहारकत्य का अभाव समझना चाहिए । इसी प्रकार चौबीसों दण्डकों के क्रम से कह लेना चाहिए, किन्तु एकेन्द्रियों और विकलेन्द्रियों का कथन नहीं करना चाहिए । क्योंकि ये सम्यमिथ्यादृष्टि नहीं होते हैं, यही आगे कहा गया हैं-समुच्चय सम्यगमिथ्यादृष्टि जीव की तरह एकेन्द्रिय और विकलेन्द्रिय को छोडकर नारक, असुरकुमार आदि भवनपति पंचेन्द्रिय तियेच, मनुष्य, चानव्यन्तर, ज्योतिष्क | શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! સમિથ્યાદ્રષ્ટિ આહારક હોય છે કે અનાહારક હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! સમ્યમિથ્યાષ્ટિ આહારક હોય છે, અનાહારક નથી હતા, કેમ કે સંસારી જીવ વિગ્રહગતિમાં જ અનાહારક હોય છે, પણ સમ્પશ્ચિાદષ્ટિ વિગ્રહગતિમાં થતી નથી, કેમ કે સમ્યમિથ્યાષ્ટિની અવસ્થામાં મૃત્યુ નથી થતું. કહ્યું પણ છે- “સમ્યમિથ્યાષ્ટિ જીવ કાળ નથી કરતે એ પ્રકારે સમ્યમિથ્યાષ્ટિની વિગ્રહ ગતિ ન થવાથી અનાહારકત્વને અભાવ સમજવો જોઈએ. એજ પ્રકારે ચોવીસે દંડકના ક્રમે કહી લેવું જોઈએ, પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિનાં કથન ન કરવા જોઈએ કેમ કે તેઓ સમ્યમિથ્યાષ્ટિ હેતાં નથી, એજ આગળ કહેલું છે-સમુચ્ચય સમ્યમિથ્યાદષ્ટિ જીવની જેમ એ કેન્દ્રિય અને વિકલેરિયેના સિવાય નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય વાનવ્યતર, તિક તેમજ વૈમાનિક સમ્યમિથ્યાદષ્ટિ પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫