SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २८ सू० ८ सलेश्यादि जीवानामाहारकत्वादिनिरूपणम् ६५३ अथवा आहारकश्च अनाहारकश्च ३, अथवा आहारकश्च अनाहारकाश्च ४, अथवा आहारकाच अनाहारकश्च ५ अथवा आहारकाश्च अनाहारकाश्च ६ इति, शेषाणाम्-समुच्चयजीवासुरकुमारादि प्रभृतीनां जीवादिकः-समुच्चयजीवेश्य आरभ्य वैमानिकपर्यन्तं त्रिकभङ्ग:-- प्रत्येक भङ्गत्रयं वक्तव्यम, देषां तेजोलेश्याऽस्ति तेषामेव भङ्गत्रयं वक्तव्य मित्यर्थः न शेषाणां तथा च नैरयिकविषया तेजोवायुविषया द्वितीयचतुरिन्द्रियविषया च तेजोलेश्या वक्तव्यता न वाच्या-तेषां तेजोलेश्शऽभावात् , भङ्गत्रयन्तु पूर्वप्रदर्शितरीत्या बोध्यम् , अथ पृथिवीकायिकाकाथिकवनस्पतिकायियेषु कथं तेजोलेश्यासंभव इति चेदत्रोच्यते असुरकुमारादि भवनपति वानव्यन्तरज्योतिष्कपौधर्मेशानदेवानाम् तेजोलेश्यावतां पृथिवीकायिकादि त्रिषु समुत्पादान् , एवं पद्मलेश्या शुक्ललेश्या च येषां संभवति तेषामेव तल्लेश्या वक्तव्यता पूर्वोक्त प्रकार के छह भंग कहने चाहिए, यथा-(१) सब आहारक (२) सब अनाहारक (३) एक आहारक एक अनाहारक (४) एक आहारक बहुत अनाहारक (५) बहुत आहारक एक अनाहारक और (६) बहुत आहारक बहुत अनाहारक । शेष में अर्थात जीव से आरंभ कर के वैमानिक पर्यन्त पदों में तीन भंग प्रत्येक में कहने चाहिए। जिन में तेजोलेश्या पाई जाती है, उन्हों में तीन भंग कहने चाहिए, शेष में नहीं । नैरयिकों में, तेजस्कायिकों में, वायुकायिकों में, बोन्द्रियों में त्रीन्द्रियों में और चतुरिन्द्रियों में तेजोलेश्या संबंधी वक्तव्यता नहीं कहनी चाहिए, क्योंकि उनमें तेजोलेश्या का अभाव होता हैं । तीन भंग पहले के समान ही समझ लेने चाहिए । प्रश्न किया जा सकता हैं कि पृथ्वीकायिको, अप्कायिकों और वनस्पतिकायिकों में तेजोलेश्या का किस प्रकार संभव है ? इस प्रश्न का समाधान यह है कि असुर कुमार आदि भवन पति, वानव्यन्तर, ज्योतिष्क और सौधर्म-ईशान પૂર્વોક્ત પ્રકારથી છ ભંગ કહેવા જોઈએ, જેમ કે (૧) બધા આડ ૨ક (૨) બધા અના डा२४ (3) मे भाडा२४ २४ मनाहा२४ (४) मे २ाडा२४ ५॥ मना २४ (१) घरा। આહારક એક અનાહારક (૬) ઘણુ આહારક ઘણુ અનાહારક શેષમાં અર્થાત્ જેનાથી આરંભ કરીને વૈમાનિક પર્વતનાં પદોમાં ત્રણથંગ પ્રત્યેકમાં કહેવા જોઈએ. જેમાં તેજલેશ્યા મળે છે તેમનામાં ત્રણ ભંગ કહેવા જોઈએ. શેષમાં નહીં. નરયિકોમાં, તેજસ્કાયિકમાં, વાયુકાયિકામાં. કીરિદ્રમાં, ત્રીન્દ્રિમાં અને ચતુરિનિદ્રામાં તેલેશ્યા સમ્બન્ધી વક્તવ્ય ન કહેવી જોઈએ. કેમ કે તેમનામાં તેજલેશ્યાને અભાવ હોય છે. ત્રણસંગ પહેલાની જેમ જ સમજી લેવા જોઈએ. પ્રશ્ન કરી શકાય છે કે પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિકમાં તેલેશ્યા ને કયા પ્રકારે સંભવ છે? આ પ્રશ્નનું સમ ધાત એ છે કે અસુરકુમાર આદિ ભવનપતિ વનવ્યન્તર, તિક અને સૌધર્મ ઈશન દેવલોકેના વૈમાનિક દેવ તેજલેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy