SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २८ सू० ५ एकेन्द्रियशरीरायधिकारनिरूपणम् ६०७ कुमारा दिकृपाराः पवनकुमाराः स्तनित कुमारा अपि दश भवनपतयो वक्तव्याः, गौतमः पृच्छति-'पुढविकाइयाणं पुच्छा' पृथिवीकायिकाः खलु किम एकेन्द्रियशरीराणि आहारयन्ति ? किं वा द्वित्रिचतुरिन्द्रियपश्चेन्द्रियशरीराणि आहारयन्ति ? इति पृच्छा, भगवानाह'गोयमा !' हे गौतम ! 'पुच्वभावपण्णवणं पडुश्च एवं चेच' पूर्वभावप्रज्ञापनां प्रतीत्यअतीतभावप्ररूपणामाश्रित्य एवञ्चय नैरयिकोक्तरीत्यैव पृथिवीकायिका एकेन्द्रिय शरीराण्यपि आहारयन्ति, द्वित्रिचतुरिन्द्रियपञ्चन्द्रियशरीराण्यपि आहारयन्ति, किन्तु- पडुप्पण्णभाव. पण्णवणं पडुच्च नियमा एनिदियसरीराई आहारेति' प्रत्युत्पन्नभावप्रज्ञापनां वर्तमानकालिक भावप्ररूपणाम् प्रतीत्य -आश्रित्य नियमात्-नियमतः एकेन्द्रियशरीराणि आहारयन्ति प्रागुक्तयुक्ते स्तेषामेकेन्द्रियतया तच्छरीराणामेकेन्द्रियशरीरत्वात् , 'बेइंदिया पुण्यभायपण्णवणं पडुच्च एवं चेव' द्वीन्द्रियाः खलु पूर्वभावप्रज्ञापनाम्-प्रतीतभावप्ररूपणां प्रतीत्य कुमारों, दिक्कुमारों, पवनकुमारों और स्तनितकुमारों अर्थात् दशों भवनपतियों के विषय में भी कह लेना चाहिए । गौतमस्वामी-हे भगवन ! पृथिवीकायिक क्या एकेन्द्रियशरीरों का आहार करते हैं ? अथवा द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरिन्द्रिय-पंचेन्द्रियशरीरों का आहार करते हैं? ____ भगवान्-हे गौतम ! पूर्वभाव प्रज्ञापना की अपेक्षा से नारकों के समान ही पृथिवीकायिक भी एकेन्द्रियशरीरों का आहार करते हैं, द्वीन्द्रियशरीरों का, त्रीन्द्रियशरीरों का, चतुरिद्रियशरीरों का, और पंवेन्द्रियशरीरों का आहार करते हैं, परन्तु प्रत्युत्पन्न भावप्रज्ञापना अर्थात् वर्तमान कालिकभाव को प्ररूपणा की अपेक्षा नियम से एकेन्द्रियशरीरों का ही आहार करते हैं । इस विषय में यक्ति पूर्ववत् समझ लेनी चाहिए। पृथ्वीकायिक एकेन्द्रिय होते हैं, अतएव जनका शरीर एकेन्द्रियशरीर है। इसी प्रकार द्वीन्द्रिय जीव पूर्वभाव प्रज्ञापना કુમાર, અગ્નિકુમારે, વિદ્યુમ્હમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારો દિકુકમા, પવનકુમાર અને સ્વનિતકુમાર અર્થાત્ દશે ભવનપતિના વિષયમાં કહેવું જોઈએ શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિક શું એકેન્દ્રિય શરીરોને આહાર કરે છે? અથવા ઢીદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય શરીરેને આહાર કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નારકના સમાનજ પૃથ્વીકાયિક પણ એકેન્દ્રિય શરીરને આહાર કરે છે, હીન્દ્રિય શરીરને ત્રીન્દ્રિય શરીરને, ચતુરિન્દ્રિય શરીરને અને પંચેન્દ્રિયશરીરેન આહાર કરે છે, પરંતુ પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપના અર્થાત્ વર્તમાન કાલિક ભાવની પ્રરૂપણાની અપેક્ષાએ નિયમથી એકેન્દ્રિય શરીરેનેજ આહાર કરે છે, એ વિષયમાં યુક્તિ પૂર્વના જેમ સમજી લેવી જોઇએ. પૃથ્વીકાયિક એકેન્દ્રિય હોય છે, તેથી જ તેમનાં શરીર એકેન્દ્રિય શરીર છે. એ જ પ્રકારે દ્વીન્દ્રિય જીવ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયશરીરને આહાર કરે છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy