________________
५४०
प्रज्ञापनासूत्रे गृहीता इति भावः, एवं असुरकुमारा जाव वेमाणिया एवम् नैरयिकोक्तरीत्या असुरकुनारा यायद् नागकुमारादि दश भवनपतयः, वानव्यन्तराः ज्योतिष्काः वैमानिकाश्चापि नो सचित्ताहारा नो वा मीश्राहाराः, अपि तु अचित्ताहारा एव भवन्ति तेषां चैक्रियशरीरत्वात् तद् योग्यानेव पुद्गलान् ते आहारयन्ति, ते च अचित्ता एवेति भावः, किन्तु-औदारिकशरीरिणस्तु औदारिकशरीरपरिपोषयोग्यान् पुद्गलानाहारयन्ति ते च पृथिवीकायिकायेकेन्द्रिय पञ्चस्थावरकाय विकलेन्द्रिय पञ्चेन्द्रियतिर्यग्योनिका मनुष्याश्च पृथिवी कायिकादि परिणामपरिणतत्वात् सचित्ताहारा अपि अचित्ताहारा अपि मिश्राहारा अपि भवन्तीत्याह-'मोरालियसरीरा जाय मासा सचित्ताहारा वि अचिताहारा वि मीसाहारा वि' औदारिकशरीरिणो यावत प्रथिव्यप्तेजोवायुवनस्पतिकायिकैकेन्द्रिया द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रिय पश्चेन्द्रिय तिर्यग्योनिकमनुष्याः सचित्ताहारा अपि अचित्ताहारा अपि मिश्राहारा अपि भवन्ति, इत्येवं प्रथमं द्वारम् प्ररूप्य सम्प्रति द्वितीयाद्यष्टमान्तानि सप्तद्वाराणि चतुर्विंशतिदण्डकक्रमेण प्ररूपयितुं प्रथमं नैरयिकाणां प्ररूपयति-'नेरइया णं भंते ! आहारट्ठी ?' हे भदन्त ! नैरयिकाः खलु किम् आहारार्थिनो प्रकार असुरकुमार आदि दश भवनपतियो, वानव्यन्तरों, ज्योतिष्कों और चैमानिकों के संबंध में भी कहना चाहिए ये भी अचित्ताहारी ही होते हैं, सचित्ताहारी और मिश्राहारी नहीं होते। इन सब देवों का भी चैक्रियशरीर होता है, अतएव क्रियशरीर के योग्य पुद्गलों का ही वे आहार करते हैं और वे पुद्गल अचित्त ही होते हैं। किन्तु औदारिकशरीरी जीव औदारिकशरीर के योग्य पुद्गलों का आहार करते हैं । औदारकिशरीरी पृथिवीकायिक आदि एकेन्द्रिय, पिकलेन्द्रिय, पंचेन्द्रिय तिर्यच और मनुष्य है । वे सचित्ताहारी भी होते हैं, अचित्ताहारी भी होते हैं और मिश्राहारी भी होते हैं । यह प्रथम द्वार हुआ। ___अब दूसरे से लेकर आठवें द्वार तक सात द्वारों का चौवीस दंडकों के क्रम से निरूपण करने के लिए पहले नैरयिकों के विषय में प्रश्न किया जाता हैપુદ્ગલ અચિત્ત જ હોય છે. સચિત્ત નથી હોતાં. એ જ પ્રકારે અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વાતવ્યન્તરે, જ્યાતિક અને વૈમાનિકોના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ.
તેઓ પણ અચિત્તાહારી જ હોય છે, સચિત્તાહારી અને મિશ્રાહારી નથી હોતા. આ બધા દેવના પણ વૈક્રિયશરીર હોય છે, તેથી ક્રિયા શરીરના યોગ્ય પુદ્ગલેને જ તેઓ આહાર કરે છે અને તે પુદ્ગલ અચિત્ત જ હોય છે. પણ દારિક શરીરી જીવ ઔદારિક શરીરના 5 પુદ્ગલનો આહાર કરે છે. ઔદારિક શરીર પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે તેઓ સચિત્તાહારી પણ હોય છે, અચિત્તાહારી પણ હેય છે અને મિશ્રાહારી પણ હોય છે. આ પહેલું દ્વાર થયું.
હવે બીજાથી લઈને આઠમા દ્વાર સુધી સાત દ્વારેનું ચોવીસ દંડકના ક્રમથી નિરૂપણ કરવાને માટે પહેલા નૈરયિકના વિષયમાં પ્રશ્ન કરાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫