________________
४७८
प्रज्ञापनासूत्रे विधबन्धकाभावे पविधवन्धकपदेनापि एकत्वब हुत्वाभ्यां द्वौ भङ्गाविति द्विकसंयोगे पश्च भडाः, त्रिकसंयोगे तु अष्टविधबन्धक षडूविधबन्धकपदयोः प्रत्येकमेकवचनबहुवचना. भ्यां सारो भङ्गाः, इति सर्वसंख्यया मनुष्यपदे नव भङ्गाः सम्पन्नाः अथ वानव्यन्तरज्योतिष्कवैमानिकान नैरयिकवदेवाति दिशनाह-'सेसा वाणमंतरादिया जाब वेमाणिया जहा नेरइया सत्तविहादिबंधगा भणिया तहा भाणियव्या' शेषा वानव्यन्तरादिकाः यावतज्योतिष्का वैमानिकाश्च यथा नैरयिकाः सप्तविधादिबन्धका भङ्गत्रयविधतया भाणिताः प्रतिपादिता स्तथा भणितव्याः, वक्तव्या इत्यर्थः 'एवं जहा णाणावरणं बंधमाणा जहि भणिया दसणावरणं पि बंप्रमाणा तहिं जीवादीया एगत्तपुहु तेहिं भाणियन्या' एवम्-पूर्वोक्तरीत्या यथा ज्ञानावरणं बध्नन्तो यत्र मणितास्तथा दर्शनावरणमपि बनन्तस्तत्र जीवादिकाः पश्चभंग होता है । आठ के बन्धक के अभाव में, छह के बन्धक पद द्वारा एक वचन की विवक्षा से दो भंग होते हैं । इस प्रकार पांच भंग हुए। यह हिसंयोगी भंग हैं। त्रिकसंयोग में अष्टविध बन्धक और षडूविधवन्ध के पदों के साथ एकवचन
और बहुवचन के संयोग से चार भंग होते हैं। इस प्रकार सब मिलकर मनुष्य पद में नो भंग पाये जाते हैं। ___ अब वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों का कथन नारकों के समान बतलाते हए कहते हैं-शेष वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों में नारकों के समान ही तीन भंग पाये जाते हैं।
ज्ञानावरणकर्म को बांधते हए जहां जितने जीव ऊपर कहे गए हैं, दर्शना. वरण कर्म को बांधते हुए भी वहां उतने ही जीव उसी प्रकार कहलेने चाहिए। एकवचन और बहुवचन से जीव आदि पच्चीसों दंडकों को लेकर पूर्ववत् ही થાય છે ત્યારે દ્વિતીય ભંગ બને છે.
જ્યારે આઠેના બધેક પણ ઘણા હોય છે ત્યારે ત્રીજો ભંગ થાય છે.
આઠના બંધકના અભાવમાં, છના બન્ધક પદ દ્વારા એકવચન અને બહુવચનની વિવક્ષાથી બે ભંગ થાય છે. એ પ્રકારે પાંચ ભંગ થયા. આ દ્વિસંગી ભંગ છે, ત્રિ સંગીમાં અષ્ટવિધ બન્ધક અને પવિધ બંધક પદની સાથે એકવચન અને બહુ વચનના સંયોગથી ચાર ભંગ થાય છે. આ પ્રકારે બધા મળીને મનુષ્ય પદમાં નવ ભંગ મળે છે એમ કહ્યું છે.
હવે વ્યાનવ્યન્તરે, જ્યોતિષ્ક અને વિમાનિકે ના કથન નારકની સમાન બતાવતાં કહે છે–શેષ વાનયત, તિકે અને વૈમાનિકમાં નારકની સમાન જ ત્રણ ભંગ भणी माये छ.
જ્ઞાનાવરણકર્મને બાંધી રહેલા જ્યાં જેટલા જીવ ઊ પર કહેલા છે, દર્શનાવરણકર્મને બાંધતા થકા પણ અહીં એટલા જીવ એજ પ્રકારે કહી લેવા જોઈએ. એકવચન અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫