________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ३ कर्मबन्धनिरूपणम् पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधइ ?' हे भदन्त ! जीवः खलु प्राणातिपातेन कति कर्मप्रकृती बंध्नाति ? भगवानाह--'गोयमा !' हे गौतम ! 'सत्तविहबंधए वा अट्ठविहबंधए वा' जीवः प्राणातिपाताध्यवसायेन कदाचित् सप्त विधकर्मबन्धको वा भवति, कदाचिद अष्टविधकर्मबन्धको वा भवति, तत्र आयुर्वन्धविरहकाले सप्तविधबन्धकत्वम् . आयुर्घन्धकाले चाष्टविधबन्धकत्वमवगन्तव्यम् ‘एवं नेरइए जाव निरंतर वेमाणिए' एवम्-एकत्वविषयकसमुच्चयजीवोक्तरीत्या एकत्वविशिष्टो नैरयिको यावत् असुरकुमारादि भवनपतिः पृथिवीकायिकायेकेन्द्रियो द्वीन्द्रियस्त्रीन्द्रियश्चतुरिन्द्रियः पञ्चे. न्द्रिय तिर्यग्योनिको मनुष्यो वानव्यन्तरो ज्योतिष्को वैमानिकश्चापि प्राणातिपाताध्यव
अब उन्हीं अठारह पापस्थानों को आश्रय करके एकवचन प्रयोगका और बहुवचनका प्रयोग द्वारा जीवों के कर्मबंधन को प्ररूपणा की जाती है___ श्रीगौतमस्वामी--हे भगवन् ! (एक) जीव प्राणातिपात से कितनी कर्मप्रकृतियों का बन्ध करता है?
श्रीभगवान्-हे गौतम ! जीव प्राणातिपात के द्वारा कदाचित् सात कर्मप्रकृतियों का बन्ध करता है और कदाचित आठ कर्मप्रकृतियों का बन्ध करता है । आयुकर्म जीवन में एक ही बार बंधता है और उसके बंध में अन्तर्मुहूर्त काल ही लगता हैं । अतः जीव जब आयुकर्म का बन्ध नहीं करता तब सब कर्म प्रकृतियों का बन्धक होता है और जब आयुकर्म का बन्ध करता है, तब आठ कर्म प्रकृतियों का बन्धक होता है।
एक समुच्चय जीव की भांति एक नारक, एक एक असुरकुमार आदि भवनपति तथा पृथ्वीकायिक आदि एकेन्द्रिय, एक द्वीन्द्रिय, एक त्रीन्द्रिय, एक चतुरिन्द्रिय एक पंचेन्द्रिय तिर्यंच, एक मनुष्य, एक वानव्यन्तर, एक ज्योतिष्क, और एक સ્થાનને લઈને જીવોની ક્રિયાઓનું નિરૂપણ કરાયું છે.
હવે તેજ અઢાર પામસ્થાનનો આશ્રય કરીને એકવચન પ્રગ અને બહુવચનના પ્રાગ દ્વારા જીવોના કર્મબન્ધની પ્રરૂ પણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! એક જીવ પ્રાણાતિપાતથી કેટલી કર્મ પ્રકૃતિને अन्य रे छ ?
શ્રી ભગવાન–હે ગતમ! જીવ પ્રાણાતિપાત દ્વારા કદાચિત સાત કર્મ પ્રકૃતિને બન્ય કરે છે, અને કદાચિત આઠ કર્મ પ્રકૃતિનો બન્ધ કરે છે. આયુકમ જીવનમાં એક જ વાર બંધાય છે, અને તેના બન્થમાં અન્તર્મુહૂર્ત કાળજ લાગે છે. અતઃ જીવ જ્યારે આયુકર્મ ને બન્યું નથી કરતા ત્યારે સાત કર્મ પ્રકૃતિને બધક બને છે.
એક સમુચ્ચય જીવની જેમ એક નારક, એક અસુરકુમાર આદિભવનપતિ તથા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, એક દ્વીન્દ્રિય એક ત્રીન્દ્રિય એક ચતુરિન્દ્રિય એક પચેન્દ્રિય તિર્યચ, એક મનુષ્ય, એક વાતવ્યન્તર, એક જ્યોતિષ્ક અને એક વૈમાનિક પણ પ્રાણાતિપાતના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫