________________
२१७
प्रमेयबोधिनी टीका पद २३ सू. ६ सातावेदनीयादि कर्मानुभावनिरूपणम् तत्सम्बन्धात् शब्दादयोऽनिष्टाभवन्तीति शेषं तच्चैव-पूर्वोक्तशुभनामकर्मोक्तरीत्यैव तद् वैपरीत्येन भावनीयम् यावद्-बहून् वा यान् पुद्गलान् खरोष्ट्रश्वप्रभृतीन् वेदयते, यं वा पुद्गलपरिणाम गरलविषाद्याहारपरिणामलक्षणं वेदयते, विखसया-स्वभावेन वा यं पुद्गलानां परिणामम्-अशुभवज्रपातादिकं वेदयते तत्प्रभावात् अशुभनामकर्मफलमनिष्टस्वरतादिकमनुभवतीतिभावः, इत्येवं रीत्या परतोऽशुभनामकर्मोदयः प्रतिपादितः, सम्प्रति स्वतस्तदुदयमाह-तेषां वाऽशुभानां कर्म पुदगलानामृदयेन अनिष्टशब्दादिकं वेदयते, प्रकृतमुपसंहरनाह-एष खलु-पूर्वोपदर्शितः, अशुभनामकर्मणोजीवेन बद्धस्यम्पृष्टस्य इत्यादिविशेषणविशिष्टस्य चतुर्दशविधोऽनुभावः प्रज्ञप्तः । अथोच्चनीचभेदेन द्विविधगोत्रमध्ये प्रथमम् उच्चैर्गोत्रस्य खलु कर्मणो जीवेन बद्धस्य स्पृष्टस्य बद्धस्पर्शस्पृष्टस्य संचितस्य चितस्य उपचितस्य आपाकप्राप्तस्य विपाकप्राप्तस्य इत्यादि पूर्वोक्तसंबंध से अनिष्ट शब्द आदि उत्पन्न होते हैं, इत्यादि पूर्वोक्त शुमनाम कर्म से विपरीत पणे यहां समझ लेना चाहिए । इसी प्रकार जिन बहुत-से पुद्गलों का वेदन किया जाता है अथवा विष आदि आहार परिणाम रूप जिस पुदगलपरिणाम का वेदन किया जाता है, अथवा स्वभावतः वज्रपात आदि रूप जिस पुद्गल परिणाम का वेदन किया जाता है, उसके प्रभाव से अशुभ नामकर्म के फल अनिष्ट स्वरता आदि का अनुभव होता है। इस प्रकार परतः अशुभ नामकर्म के उदय का प्रतिपादन किया गया हैं।
अब स्वतः होनेवाले उदय का निरूपण करते हैंअथवा अशुभ कर्मपुद्गलों के उदय से अनिष्ट शब्द आदि का वेदन होता है ।
हे गौतम ! जीव के द्वारा बद्ध स्पृष्ट आदि विशेषणों से युक्त अशुभ नामकर्म का यह चौदह प्रकार का अनुभाव कहा गया है। __गोत्रकर्म के दो भेद है उच्चगोत्र और नीचगोत्र । इन में से पहले उच्चगोत्र का प्रतिपादन किया जाता हैશબ્દ આદિ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પૂર્વોક્ત શુભ નામ કર્મથી વિપરીત અહીં સમજી લેવું જોઈએ. એજ પ્રકારે જે બહુવચનથી પુદ્ગલનું વેદન કરાય છે અથવા ! વિષ આદિ આહાર પરિણામ રૂપ જે પુગલ પરિણામનું વદન કરાય છે, અથવા સ્વભાવથી વજાપાત આદિ રૂપ જે પુદ્ગલ પરિણામનું દાન કરાય છે, તેના પ્રભાવથી અશુભ નામકર્મનું ફલ અનિષ્ટ સ્વરતા આદિને અનુભવ થાય છે. એ પ્રકારે પરતઃ અશુભનામ કર્મના ઉદયનું વર્ણન કરાયેલું છે.
હવે સ્વતઃ થનારા ઉદયનું નિરૂપણ કરે છે અથવા અશુભકર્મ પુદગલોના ઉદયથી અનિષ્ટ શબ્દ આદિનું વદન થાય છે.
હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ઠ આદિ વિશેષણોથી યુકત અશુભ નામકર્મના આ ઍંદ પ્રકારના અનુભાવ કહ્યા છે.
ગોત્રકમના બે ભેદ છે ઉચ્ચ નેત્ર અને નીચ ગોત્ર. તેઓમાંથી પહેલા ઉચ્ચગોત્ર નું પ્રતિપાદન કરાય છે २८
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫