________________
८१२
प्रज्ञापनासूत्रे
किन्तु औदारिकशरीराभावे आहारकलब्धेरप्यसंभवात् आहारकशरीरिण औदारिकशरीरं नियमतो भवत्येवेति भावः, गौतमः पृच्छति - 'जस्सणं भंते ! ओरालियसरीरं तस्स तेयगसरीरं जस्स तेयगसरीरं तस्स ओरालियसरीरं ?" हे भदन्त ! यस जीवस्यौदारिकशरीरं भवति तस्य किं तैजसशरीरमपि भवति । एवं यस्य तैजसशरीरं भवति तस्य किम् औदारिकशरीरमपि भवति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'जस्स ओरालियसरीरं तस्स तेयगरीरं नियमा अत्थि जस्स पुण तेयगसरीरं वस्त ओरालियसरीरं सिय अस्थि, सिय णत्थि ' यस्य जीवस्य औदारिकशरीरं तस्य तैजसशरीरं नियमात् - नियमतोऽस्ति तेजसशरीराभावे औदा रिकशरीरासंभवात्, किन्तु यस्य पुनस्तैजसशरीरं भवति तस्यौदारिकशरीरं स्यात्कदाचिदस्ति, स्यात् - कदाचिन्नास्ति तथा च देवनैरयिकाणां नास्ति, तिर्यग्मनुष्याणामस्तीति भाव: ' एवं कम्मगसरीरं पि' एवम् - तैजसशरीरोक्तरीत्यैव कार्मणशरीरमपि औदारिकशरीरेण सह प्ररूपणीयम्, तैजसकार्मणशरीरयोः सहचारित्वात्, तथा च यस्यौदारिकशरीरं शरीर नियम से होता ही है।
श्री गौतमस्वामी - हे भगवन् ! जिस जीव के औदारिकशरीर होता है, उसके तैजसशरीर होता है ? और जिसके तैजसशरीर होता है, उसके औदारिकशरीर होता है, ?
भगवान् - हे गौतम! जिस जीव के औदारिकशरीर होता है, उसके तैजसशरीर नियम से होता ही है किन्तु जिस के तैजसशरीर होता है, उसके औदा रिकशरीर कदाचित् होता है, कदाचित् नहीं होता क्योंकि देवों और नारकों के तैजसशरीर पाया जाता है किन्तु औदारिकशरीर नहीं होता, मनुष्यों और तिर्यचों के तैजसशरीर के होने पर औदारिकशरीर होता है ।
तैजसशरीर के समान ही कार्मणशरीर की औदारिकशरीर के साथ प्ररू पणा करनी चाहिए क्योंकि तैजस और कार्मणशरीर दोनों सहचर हैं। इस प्रकार जिसके औदारिकशरीर है उसके कार्मणशरीर नियम से होता है क्योंकि
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને ઔદારિકશરીર હાય છે, તેને તૈજસશરીર હાય છે ? અને જેને તૈજસશરીર હાય છે, તેને ઔદાકિશરીર હાય છે ?
શ્રીભગવાન-ડે ગૌતમ ! જે જીવને ઔદારિકશરીર હાય છે, તેને તેજસશરીર નિયમે કરીને હાય છે, કિન્તુ જેને તૈજસશરીર હોય છે, તેને ઔદારિકશરીર કદાચિત્ હાય છે, કદાચિત્ નથી હોતુ કેમ કે દેવા અને નારકોના તૈજસશરીર મળી આવે છે કિન્તુ ઔદારિકશરીર નથી હાતું, મનુષ્ય અને તિય ચેાના વૈજસશરીર હાય તે પણ ઔદારિકશરીર હાય છે.
તૈજસશરીરની જેમ જ કામ છુશરીરની પણ ઔદારિશરીરની સાથે પ્રરૂપણા કરવી જોઈએ, કેમ કે તૈજસ અને કાણુશરીર બન્ને સહુચર છે. આ રીતે જેને ઔદરકારીર છે તેને કાણુશરીર નિયમે કરી હાય છે, કેમ કે કામણુશરીરના અભાવમાં ઔદારિ
श्री प्रज्ञापना सूत्र : ४