________________
प्रमैयबोधिनी टीका पद २१ सू० १० पुद्गलचयननिरूपणम् नैरयिकाणां वैक्रियशरीरवतामौदारिक शरीरं नास्ति, तिर्यग्योनिकमनुष्याणान्तु वैक्रियशरीरवतामप्यस्तीतिभावः, गौतमः पृच्छति-'जस्त णं भंते ! ओरालियसरीरं तस्स आहारगसरीरं जस्स आहारगसरीरं तस्ल ओरालियसरीरं ?' हे भदन्त ! यस्य खलु जीवस्य औदारिकशरीरं तस्य किम् आहारकशरीरमपि भवति ? एवं यस्य आहारकशरीरं तस्य किम् औदारिकशरीरमपि भवति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जस्स ओरालियसरीरं तस्स आहारगसरीरं सिय अत्थि सिय नस्थि, जस्स पुण आहारगसरीरं तस्स ओरालियसरीरं णियमा अस्थि' यस्य जीवस्यौदारिकशरीरं भवति तस्याहारक.शरीरं स्यात्-कदाचिदस्ति, स्यात्-कदाचिन्नास्ति, किन्तु-यस्य पुनराहारकशरीरं भवति तस्यौदारिकशरीरं नियमात्नियमतोऽस्ति-भवत्येवेत्यर्थः, तथा च य औदारिकशरीरी सन् चतुर्दशपूर्वधरः आहारकलब्धिमान् आहारकशरीरमारभ्य वर्तते तस्याहारकशरीरमस्ति तदन्यस्य आहारकशरीरं नास्ति, किन्तु वैक्रियशरीर वाले तिर्यचों और मनुष्यों के औदारिकशरीर भी होता है। ___ श्री गौतमस्वामी-हे भगवन् ! जिस जीव के औदारिकशरीर होता है उसके क्या आहारकशरीर होता है ? और जिसके आहारकशरीर होता है उसके औदारिकशरीर होता है ?
भगवान-हे गौतम ! जिस जीव के औदारिकशरीर होता है उसके आहारकशरीर कदाचित् होता है, कदाचित् नहीं भी होता, किन्तु जिसके आहारकशरीर होता है उसके औदारिकशरीर नियम से होता है। क्योंकि जो औदारिक शरीरी चौदह पूर्वो का धारक होता है और आहारक लब्धि से सम्पन्न होता है, वह यदि आहारकशरीर बनाता है तो उसके औदारिक और आहारक दोंनोंशरीर होते हैं, अन्य जीवों के नहीं होता, किन्तु औदारिकशरीर के अभाव में आहारक लब्धि होही नहीं सकती, अतः ओहारकशरीर वाले जीव के औदारिक
દેવ અને નારક ક્રિયશરીર વાળા હોય છે, તેઓના ઔદારિક શરીર નથી હોતાં કિન્તુ વૈક્રિયશરીર વાળા તિર્યંચે અને મનુષ્યના ઔદારિકશરીર પણ હેય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે જીવના દારિક શરીર હોય છે તેના શું આહારકશરીર હોય છે? અને જેના આહારકશરીર હોય છે તેના ઔદારિક શરીર હોય છે?
શ્રીભગવાન–હે ગૌતમ! જે જીવને ઔદારિક શરીર હોય છે તેને આહારકશરીર કદાચિત્ હોય છે, કદાચિત્ નથી પણ હતું, પરંતુ જેને આહારાશરીર હોય છે તેને ઔદારિકશરીર નિયમે કરીને હોય છે. કેમ કે, જે ઔદારિકશરીરી ચૌદ પૂર્વના ધારક હોય છે અને આહારક લબ્ધિથી સંપન્ન હોય છે, તે જે આહારકશરીર બનાવે છે તે તેનું દારિકશરીર અને આહારક બને શરીર હોય છે, અન્ય જીવોના નથી હોતાં, કિન્તુ ઔદારિક શરીરના અભાવમાં આહા૨ક લબ્ધિ થઈ જ નથી શક્તી તેથી આહારકશરીરવાળા જીવન દારિશરીર નિયમે કરીને થાય જ છે.
श्रीप्रशानसूत्र:४