________________
प्रयबोधिनी टीफा पद २० २० ५ पृथ्षोकायाधुवर्तननिरूपणम्
५३५ नायमर्थः समर्थ:-नोक्तार्थों युक्त्योपपमः, गौतमः पुनः पृच्छति-'मणुस्सवाणमंतरजोइसियवेमाणिएसु पुच्छा' मनुष्यवानन्यन्तरज्योतिष्कवैमानिकेषु किं तेजस्कायिक उत्पद्येत ? इति पृच्छा, भगवानाह-'गोयमा!' हे गौतम ! 'णो इणढे समटे' नायमर्थः समर्थ:-नोक्ताओं युक्त्योपपन्नः, प्रागुक्तयुक्तेः, ‘एवं जहेव तेउक्काइए निरंतरं एवं वाउकाइए वि' एवम्उक्तरीत्या ययैव तेजस्कायिकः निरन्तरम्-चतुर्विंशतिदण्ड कक्रमेण प्रतिपादितः एवं तथैव वायुकायिकोऽपि प्रतिपत्तव्यः, तथा च तेजस्कायिको वायुकायिकश्च मनुष्येष्वपि प्रतिषेधात, तेषामानन्तर्येण मनुष्येषूत्पादासंभवात्, असंभवः पुनः क्लिष्टपरिणामत्वेन मनुष्यगति मनुष्यानुपूर्वीमनुष्यायुबन्धासंभवात्, पञ्चेन्द्रियतिर्यग्यो निकेत्पन्नाः केवलिप्रज्ञप्तं धर्म ___ गौतमस्वामी-हे भगवन् ! क्या तेजस्कायिक जीव मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिकों में उत्पन्न होता है ?
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् पूर्वोक्त युक्ति के अनुसार तेजस्कायिक जीव अनन्तर आगामी भव में न मनुष्य होता है, न वानव्यन्तर होता है, न ज्योतिष्क देवों में उत्पन्न हो सकता है और न वैमानिकों में ही जन्म लेसकता है। __इसी प्रकार वायुकायिक जीव को भी समझना चाहिए, अर्थात् जैसे चौवीस दंड़कों में से तेजस्कायिक किन किन दंडकों में उत्पन्न होता, यह बतलाया गया है, उसी प्रकार वायुकायिक के विषय में भी जान लेना चाहिए। इस प्रकार तेजस्कायिक और वायुकायिक का मनुष्यों में भी उत्पाद नहीं होता, क्योंकि उनका मनुष्यों में उत्पन्न होना संभव नहीं है। संभव इस कारण नहीं है, क्यों कि वे जीव क्लिष्ट परिणामों वाले होते हैं, अतएव मनुष्यगति, मनुष्यगत्यानुपूर्वीएवं मनुष्यायु का बन्ध नहीं कर सकते। हां, पंचेन्द्रिय
શ્રી ભગવાન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું તેજસ્કાયિક જીવ મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ પૂર્વોક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ અનન્તર આગામી ભવમાં નથી મનુષ્ય થતા, નથી વાનવ્યન્તર થતા નથી તિષ્ક દેવેમાં ઉત્પન્ન થઈ શકતા અને નથી વૈમાનિકોમાં પણ જન્મ લઈ શકતા.
એજ પ્રકારે વાયુકાયિક પણ સમજવા જોઈએ અર્થાત્ જેમ વીસ દંડકમાંથી તેજસ્કાયિક કયા કયા દંડકમાં ઉત્પન થઈ શકે છે અને કયા કયામાં ઉત્પન્ન નથી થતા એ બતાવેલું છે. એજ પ્રકારે વાયુકાચિકેના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. એજ પ્રકારે તેજસ્કાયિક અને વાયુકાયિકને મનુષ્યમાં પણ ઉત્પાદ નથી થતું કેમકે તેમનું મનુષ્યમાં ઉત્પન થવું તે અસંભવિત છે. સંભવ એ કારણે નથી, કેમકે તે કિલષ્ટ
श्री. प्रशान। सूत्र:४