________________
કર
प्रज्ञापनासूत्रे
अनन्तरागताः धूमप्रभा पृथिवीनैरथिकाः अन्तक्रियां प्रकुर्वन्ति, अपि तु परम्परागता एव धूमप्रभा पृथिवी नैरयिकाः अन्तक्रियां प्रकुर्वन्ति तथा भवस्वभावत्वात् एवं जाव असत्तमापुढवी नेरइया' एवम् - धूमप्रमापृथिवी नैरथिकोक्तरीत्या यावत्-तमः प्रमापृथिवी नैरयिकाः अधः सप्तम पृथिवी नैरयिकाच नो अनन्तरागता अन्तक्रियां प्रकुर्वन्ति अपितु परम्परगता एवान्तक्रियां प्रकुर्वन्ति, प्रागुक्तयुक्तेः, किन्तु - 'असुरकुमारा जात्र थणियकुमारापुढवी आउ वगस्सइकाइयाय अणंतररागया वि अंतकिरिये पकरेंति परंपरागयावि अंतकिरियं पकरेंति' तिर्यच आदि के भवों में रह कर फिर मनुष्य होकर ही अन्तक्रिया कर सकते हैं । इस अभिप्राय से कहा है- इसी प्रकार रत्नप्रभा पृथ्वी के नारक यावत् पंकप्रभा पृथ्वी के नारक भी अनन्तरागत और परम्परागत अन्तक्रिया करते हैं । धूमप्रभा पृथ्वी के नारक अनन्तरागत अन्तक्रिया करते हैं अथवा परम्परागत अन्तक्रिया करते हैं ? इस प्रश्न का उत्तर भगवान् यों देते हैं- हे गौतम ! धूमप्रभा पृथ्वी के अनन्तरागत नारक अन्तक्रिया नहीं करते, किन्तु परम्परागत अन्तक्रिया कर सकते हैं । तात्पर्य यह है कि धूमप्रभा पृथ्वी से निकले नारक सीधे मनुष्यभव पाकर मोक्ष नहीं प्राप्त कर सकते, किन्तु वहां से निकल कर तिर्यंच आदि के भव करके फिर मनुष्य पर्याय पाकर अन्तक्रिया कर सकते हैं। इसी प्रकार तमः प्रभा पृथ्वी और तमस्तमःप्रभा पृथ्वी के नारकों के विषय में भी समझना चाहिए। वे भी इन पृथिवियों से निकल कर सीधे मनुष्य होकर अन्तक्रिया नहीं करते, किन्तु परम्परा से ही अन्तक्रिया करते हैं । इस संबंध में पूर्वोक्त युक्ति ही समझना चाहिए।
असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुमार, उदधि ળીને તિર્યંચ આદિના ભવામાં રહીને પછી મનુષ્ય થઈને જ અતક્રિયા કરી શકે છે. એ અભિપ્રાયથી કહ્યું છે-એજ પ્રકારે રત્નપણા પૃથ્વીના નારક યાવત્ પંકપ્રભા પૃથ્વીના નારક પણ અનન્તરાગત અને પરંપરાગત અન્તક્રિયા કરે છે. ધૂમપ્રભા પૃથ્વીના નારક અનન્તુરાગત અન્તક્રિયા કરે છે અથવા પરપરાગત અન્તક્રિયા કરે છે ?
આ પ્રશ્નના ઉત્તર ભગવાન્ આ પ્રમાણે આપે છે-હૈ ગૌતમ ! ધૂમપ્રભાપૃથ્વીના અનન્તરાગત નારક અતક્રિયા નથી કરતા. પરન્તુ પરમ્પરાગત અન્તક્રિયા કરી શકે છે. તાત્પ એ છે
ધૂમપ્રભા પૃથ્વીથી નિકળેલ નારક સીધા મનુષ્યભવ પામીને મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી, પરન્તુ ત્યાંથી નીકળીને તિય ́ચ આદિના ભવ કરીને પછી મનુષ્ય પર્યાય પામીને અન્તક્રિયા કરી શકે છે. એજ પ્રકારે તમઃપ્રમા પૃથ્વી અને તમસ્તમઃપ્રભા પૃથ્વીના નારકોના વિષયમાં પશુ સમજવુ જોઇએ. તેમા પણ આ પૃથ્લિામાંથી નીકળીને સીધા મનુષ્ય બનીને અન્તક્રિયા નથી કરતા, પણ પર પરાથી જ અન્તક્રિયા કરે છે. એ સબન્ધમાં પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઇએ.
असुरकुभार, नागडुभार, सुव कुमार, अग्निकुमार, विद्युत्कुमार, उदधिकुमार, द्वीप
श्री प्रज्ञापना सूत्र : ४