SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे नो कुर्यात् प्रागुक्तयुक्तेः. 'एवं असुरकुमार। जाव वेमाणिया' एवम्-नैरयिकोक्तरीत्या असुरकुमाराः यावत् नैरयिकेषु असुरकुमारादिषु स्तनितकुमारान्तेषु पृथिवीकायिकाधेकेन्द्रियेषु विकलेन्द्रियेषु पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु वैमानिकेषु च नो अन्तक्रियां कुर्युः, तथा चासुर कुमारादयो वैमानिकपर्यवसानाः प्रत्येकं नैरयिकादि चतुर्विंशतिदण्डप क्रमेण प्ररूपणीयाः, तत एवमेते चतुर्विंशतिदण्डका चतुर्विंशति भवति, इत्यभिप्रायेणाह-'एवमेव चउवीसं चउवीसं दंडगा भवंति' एवमेव-पूर्वोक्तरीत्यैव चतुर्विंशति चतुर्विंशतिदण्डका भवन्ति, अथानन्तरागतद्वारमधिकृत्य अन्तक्रियां प्ररूपयितुमाह-'नेरइयाणं भंते ! किं अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति ?' भदन्त ! नैरयिकाः केचन खलु किम् अनन्तरागताः स्व स्वनैरयिकादि भवेभ्यः अनन्तरेण-अव्यवधानेन निरन्तरे आगताः-मनुष्यभये समागताः सन्त एव अन्तक्रियां कुर्वन्ति ? किंवा परम्परागता:-परम्परया तिर्यग्पोनिकादि सामग्री नहीं मिलती वह नहीं करता है। __ इसी प्रकार असुरकुमार यावत् वैमानिक देव के विषय में भी समझ लेना चाहिए' अर्थात् असुरकुमार आदि मनुष्यों में रहते हुए कोई-कोई अन्तक्रिया करते हैं, कोई-कोई नहीं करते ! इस प्रकार असुरकुमार से लेकर वैमानिक तक प्रत्येक का चौवीसों दंडकों में निरूपण करना चाहिए। इस प्रकार चौवीसों दंडकों में प्ररूपणोय हैं । इसी अभिप्राय से कहा है चौवीस चौबीस दंडक हो जाते हैं। तात्पर्य यह है कि जैसे नारको से लेकर चौवीस दण्डकों में प्रश्नोत्तर किये गये हैं. इसी प्रकार चौवीसों दंडकों में से प्रत्येक को लेकर चौवीसों दण्डकों में प्रश्न करना चाहिए। ऐसा करने से चौवीस चौवीस दंडक हो जाते हैं। अब अनन्तरागत द्वार को लेकर अन्तक्रिया की प्ररूपणा की जाती है। गौतमत्वामी प्रश्न करते हैं-भगवन् ! नारक जीव अनन्तरागत अन्तक्रिया करते જેને પૂર્ણ સામગ્રી નથી મલતી તે નથી કરતા. એજ પ્રકારે અસુરકુમાર યાવત્ વૈમાનિકદેવના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અર્થાત્ અસુરકુમાર આદિ મનુષ્યમાં રહેલા કેઈ કેઈ અન્તક્રિયા કરે છે, કેઈ કેઈ નથી કરતા. એ પ્રકારે અસુરકુમારથી લઈને વૈમાનિક સુધી પ્રત્યેકના ચોવીસે દંડકમાં નિરૂપણ કરવું જોઈએ. એ પ્રકારે ચોવીસે દંડક ચોવીસે દંડકમાં પ્રરૂપણીય છે. એ અભિપ્રાયથી કહ્યું છે વીસ-ચોવીસ દંડક થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવા નારકને લઈને વસ દંડકમાં પ્રશ્નોત્તર કરેલા છે એજ પ્રકારે ચોવીસ દંડકમાંથી દરેકનો લઈને વીસ કંડકોમાં પ્રશ્ન કરવા જોઈએ. એમ કરવાથી વીસ વીસ દંડક થઈ જાય છે. હવે અનન્તરાગત દ્વારને લઈને અંતક્રિયાની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન! નારક જીવ અનન્તરાગત અન્તક્રિયા કરે છે અથવા પરંપરાગત અન્તકિયા કરે છે ? અર્થાત્ શું નારક જીવે નરકગતિથી નિકળીને श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy