SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १८ सू० ४ सूक्ष्मकायिकादिनिरूपणम् ३७७ भागे यावन्त आकाशप्रदेशा भवन्ति तेषां प्रतिसमयम् एकैकमदेशापहारे यावत्योऽसंख्येया उत्सर्पिण्यवसपिण्यो भवन्ति तावत्य इत्यर्थः, ननु अङ्गुलासंख्येयभागमात्रस्यापि प्रतिसमपमेकैकप्रदेशापहारे कथमसंख्येया उत्सपिण्यवसर्पिण्यो व्यतियान्ति ? इति चेद अत्रोच्यते-क्षेत्रस्य सूक्ष्मत्वेन तथा संभवात्, तथाचोक्तम्-'सुहुमोय होइ कालो तत्तो सुहुमयरयं हवइ खितं' इत्यादि, सूक्ष्मश्च भवति कालस्ततः सूक्ष्मतरकं भवति क्षेत्रम्' इति, एतच वादरवनस्पतिकायापेक्षयाऽवसेयम् वनस्पतिभिन्नस्य बादरस्यैतात्कालस्थितेरसंभवात्, गौतमः पृच्छति-वायरपुढविकाइएणं भंते ! पुच्छा' हे भदन्त ! बादरपृथिवीकायिकः खलु बादरपृथिवीकायिकत्वपर्यायविशिष्टः सन् काला पक्षया कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंतो मुहुत्तं उक्कोसेणं सत्तरि. अंगुलके असंख्यातवे भाग में जितने आकाश प्रदेश होते हैं, उनका एक-एक समय में एक-एक के हिसाब से अपहरण करने पर जितनी उत्सर्पिणी-अवसर्पिणी व्यतीत होती हैं, उतनी उत्सर्पिणी-अवसर्पिणी यहाँ जानना चाहिए। प्रश्न होता है कि अंगुल के असंख्यातवे भाग जितने स्वल्प क्षेत्र के परमाणुओं का अपहरण करने में असंख्यात उत्सर्पिणी एवं अवसर्पिणी काल किस प्रकारव्यतीत हो सकते हैं ? इस प्रश्म का समाधान यह है कि क्षेत्र, काल की अपेक्षा बहुत सूक्ष्म होने से ऐसा हो सकता है। कहा भी है-काल सूक्ष्म होता है किन्तु क्षेत्र उससे भी अधिक सूक्ष्म होता है। यह कथन पादरवनस्पतिकाय की अपेक्षा से हैं। क्योंकि वादरवनस्पतिकाय के अतिरिक्त अन्य की हतने काल की स्थिति का संभव नहीं है। गौतमस्वामी-हे भगवन् ! बादरपृथिवीकायिक, बादरथिवीकायिक पर्याय चाला कितने काल तक निरन्तर रहता है ? ક્ષેત્રની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમે ભાગ જાણવો જોઈએ, અથાત્ અંગુલના અસર ખાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે, તેમનું એક-એકસમયમાં એક–એકના હિસાબે અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થાય છે, તેટલી ઉત્સર્પિણી અવસર્પિણ અહીં જાણવી જોઈએ. પ્રશ્ન થાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સ્વલ્પ ક્ષેત્રના પરમાણુઓનું અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળ કેવા પ્રકારે વ્યતીત થઈ શકે છે? આ પ્રશનનું સમાધાન એ છે કે ક્ષેત્ર, કાળની અપેક્ષા ઘણું જ સૂમ હોવાથી એવું થઈ શકે છે. કહ્યું પણ છે–કાળ સૂકમ હોય છે પરંતુ ક્ષેત્ર એનાથી પણ અધિક સૂક્ષ્મ હોય છે આ કથન બાદર વનસ્પતિકાયની અપેક્ષાથી છે, કેમકે બાદર વનસ્પતિકાયથી અતિરિક્ત અન્યમાં એટલા કાળની સ્થિતિને સંભવ નથી. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! બાદરપૃથ્વીકાયિક, બાદરપૃથ્વીકાયિક પર્યાયવાળા કેટલા કાળ સુધી નિરન્તર રહે છે? श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy